શોધખોળ કરો
Advertisement
NDA Meeting | Rajnath Singh | રાજનાથસિંહે PM તરીકે નરેન્દ્ર મોદીના નામનો પ્રસ્તાવ મુકતા શું કહ્યું?
NDA Meeting | Rajnath Singh | રાજનાથસિંહે PM તરીકે નરેન્દ્ર મોદીના નામનો પ્રસ્તાવ મુકતા શું કહ્યું?
નરેન્દ્ર મોદીએ ઈવીએમને લઈને વિપક્ષ પર કટાક્ષ કર્યો
નરેન્દ્ર મોદીએ કહ્યું કે જ્યારે 4 જૂને પરિણામ આવી રહ્યા હતા, તે સમયે હું વ્યસ્ત હતો. પછી મને ફોન આવવા લાગ્યા. મેં કોઈને પૂછ્યું કે આંકડા તો ઠીક છે, પણ મને કહો કે ઈવીએમ બરાબર છે કે નહીં. આ લોકો (વિરોધી) ભારતના લોકોનો લોકશાહીમાંથી વિશ્વાસ ગુમાવી દે તેવું કરવા માટે મક્કમ હતા. આ લોકો સતત ઈવીએમનો દુરુપયોગ કરતા હતા. મને લાગતું હતું કે ચૂંટણીના પરિણામો પછી વિપક્ષ ઈવીએમને ગાળો આપશે. પરંતુ 4 જૂનની સાંજ સુધીમાં તેઓનું મોં સીલ થઈ ગયું હતું. EVMએ તેમને ચૂપ કરી દીધા. આ ભારતની લોકશાહીની તાકાત છે.
ચૂંટણી
PM Modi Oath Ceremony Updates | અમિત શાહે કેબિનેટ પ્રધાન તરીકે લીધા શપથ
Mansukh L. Mandaviya | મનસુખ માંડવિયાએ લીધા કેન્દ્રીય મંત્રી તરીકેના શપથ
CR Patil | નવસારીના સાસંદ સી.આર. પાટીલે લીધા કેન્દ્રીય મંત્રી તરીકેના શપથ
PM Modi oath ceremony | નરેન્દ્ર મોદીએ લીધા વડાપ્રધાન પદના શપથ, સતત ત્રીજી વાર બન્યા PM
Narendra Modi oath ceremony | નવા મંત્રીઓ સાથેની PM મોદીની બેઠક પૂર્ણ , નવા મંત્રીઓને શું આપી સલાહ?
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion