શોધખોળ કરો
Advertisement
વાડજના ભીમજીપુરામાં ફટાકડાના કારણે ફર્નિચરની 12 દુકાનોમાં લાગી આગ, જુઓ વીડિયો
અમદાવાદમાં દિવાળીના પર્વમાં ફટાકડાના કારણે 30 જેટલા સ્થળોએ આગ લાગવાની ઘટના બની હતી. વાડજના ભીમજીપુરામાં ઝૂંપડપટ્ટીમાં આવેલી ફર્નિચરની 12 દુકાનોમાં ભીષણ આગ લાગી હતી. ફાયરબ્રિગેડની 12 ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવાના પ્રયાસો હાથ ધર્યા હતા.
નવા વર્ષની ઉજવણી કરવા કેટલાક લોકો ફટાકડા ફોડી રહ્યા હતા ત્યારે ફટાકડાની ચિનગારી ફર્નિચરની દુકાનમાં પડતા આગે ભીષણ સ્વરૂપ ધારણ કર્યું હતું..આ ઘટનાથી સ્થાનિક રહીશોમાં નાસભાગ મચી ગઇ હતી.પોલીસે સમગ્ર વિસ્તાર કોડન કરીને લોકોને સલામત ખસેડયા હતા. જ્યારે આગના કારણે લાખોનું નુકસાન થયું હતું. મહત્વનું છે કે ફટાકડાના કારણે એક રાતમાં 30થી વધુ આગની ઘટના બની હતી. પણ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. હાલમાં ફાયરબ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવી આગ પાછળનું ચોક્ક્સ કારણ જાણવા તપાસ શરૂ કરી છે.
સુરત
Surat News | અભિનેતા સલમાન ખાનની ફર્મના નામે 15 કરોડ વળતરની માંગણી કરી પૈસા પડાવવાના ખેલનો પર્દાફાશ
Surat News | શિક્ષણ સમિતિ સંચાલિત 26 જર્જરિત શાળા હોવા છતા સુરત કોર્પોરેશને માત્ર નવ શાળાને આપી મંજૂરી
Gujarat Rain Forecast | નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Mansukh Vasava | ‘જ્યાં સુધી રોજગારી ન મળે ત્યાં સુધી લારી ગલ્લા ન હટાવશો..’ MP વસાવાએ લખ્યો પત્ર
Pune Helicopter Carsh| હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતા ત્રણના થયા મોત| Abp Asmita | 2-10-2024
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
દુનિયા
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion