શોધખોળ કરો
Advertisement
વલસાડમાં અનરાધાર વરસાદને પગલે રેલવે સ્ટેશનમાં ભરાયા પાણી, ટ્રેન વ્યવહાર ખોરવાયો, જુઓ Video
દક્ષિણ ગુજરાતમાં વરસાદ બાદ ટ્રેન વ્યવહારને અસર થઈ છે. વલસાડ અને નવસારીમાં વરસાદ બાદ ટ્રેન વ્યવહારને અસર થઈ છે. વલસાડથી સુરત જતી પાંચ ટ્રેનો રદ કરાઈ છે. ઉપરાંત વલસડાથી સુરત જતી ફ્લાઈંગ અને ઈન્ટરસિટી ટ્રેન રદ કરાઈ છે. મળતી માહિતી પ્રમાણે વલસાડથી સુરત જતી 3 લોકલ ટ્રેન અને બે એક્સપ્રેસ ટ્રેન રદ કરાઈ છે. જેમાં સુરત-વિરલ શટર, સુરત-મુંબઈ સેંટ્રલ, વાપી-બોંબે સેંટ્રલ અને બાંદ્રા-સુરત ટ્રેન રદ કરાઈ છે. વલસાડ જિલ્લામાં વરસાદી પાણી ટ્રેક પર ફરી વળતાં આ ટ્રેન વ્યવહાર ખોરવાયો છે. જેમાં વલસાડથી ઉપડતી ટ્રેનોમાં વલાસડથી અમદાવાદ જતી ક્વિન જે ચાર વાગ્યે ઉપડે છે તે હજુ ઉપડી શકી નથી. જ્યારે વલસાડથી મુંબઈ તરફ જતી એક્સ્પ્રેસ ટ્રેન રદ છે. ઉપરાંત વલસાડથી સુરત જતી ઈન્ટરસિટી એક્સપ્રેસ પણ રદ છે.
ભાવનગર
Shetrunji Dam | ભાવનગરનો શેત્રુંજી ડેમ થયો ઓવરફ્લો, ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારો એલર્ટ
Sardar Sarovar Dam | નર્મદા ડેમ ગમે ત્યારે થઈ શકે ઓવરફ્લો, મહત્તમ સપાટીથી માત્ર 7 સે.મી. દૂર
Junagadh Heavy Rains | જૂનાગઢમાં આભ ફાટ્યું, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી.....
Ahmedabad News | ચાંદખેડામાં બિસ્માર રોડ- રસ્તાને કારણે વાહન ચાલકો પરેશાન
Panchmahal News | પંચમહાલમાં ગેસ સિલીન્ડર કૌભાંડનો પર્દાફાશ, ઘરેલુ વપરાશના સિલીન્ડરનો કોમર્શિયલ ઉપયોગ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
દુનિયા
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion