શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ગાર્ડ ઓફ ઓનર આપી શહીદના કરાયા અંતિમ સંસ્કાર, અમદાવાદીઓ ચડ્યા હિબકે
અમદાવાદ: જમ્મુ-કાશ્મીરના પુલવામાના સાંબૂરામાં આતંકીઓ તથા સુરક્ષાદળો વચ્ચે થયેલા ફાયરિંગમાં અમદાવાદી જવાન પ્રદીપસિંહ બ્રિજકિશોર કુશવાહ શહીદ થયા હતા. જેમને આજે ગાર્ડ ઓફ ઓનર આપી સૈન્ય સન્માન સાથે અમદાવાદમાં અંતિમ સંસ્કાર કરાયા હતા. તેમની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.
પ્રદીપસિંહના પાર્થિવ દેહને ગઈ કાલે શુક્રવારે સાંજે 6.25 અમદાવાદ એરપોર્ટ પર ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. આજે સવારે 9 વાગે વીર શહીદની અંતિમ યાત્રા સૈન્ય સન્માન સાથે નીકળી હતી. શહીદની અંતિમયાત્રા મેઘાણીનગરના ભાર્ગવ રોડ સ્થિત મકાનમાંથી નીકળી હતી. શહીદ જવાનને અંતિમ વિદાય આપવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
નોંધનીય છે કે, 22 વર્ષીય શહીદ પ્રદીપસિંહની આજે સગાઇ કરવાની હતું. તેની સગાઇ હોવાથી ગઈ કાલે તેના માતા-પિતા રાજસ્થાન જવા નીકળ્યા હતા. જોકે, દીકરાના શહીદના સમાચાર મળતાં પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. સમાચાર મળતાં માતા-પિતા અમદાવાદ પરત ફર્યા હતા.
પ્રદીપસિંહના પાર્થિવ દેહને ગઈ કાલે શુક્રવારે સાંજે 6.25 અમદાવાદ એરપોર્ટ પર ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. આજે સવારે 9 વાગે વીર શહીદની અંતિમ યાત્રા સૈન્ય સન્માન સાથે નીકળી હતી. શહીદની અંતિમયાત્રા મેઘાણીનગરના ભાર્ગવ રોડ સ્થિત મકાનમાંથી નીકળી હતી. શહીદ જવાનને અંતિમ વિદાય આપવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
નોંધનીય છે કે, 22 વર્ષીય શહીદ પ્રદીપસિંહની આજે સગાઇ કરવાની હતું. તેની સગાઇ હોવાથી ગઈ કાલે તેના માતા-પિતા રાજસ્થાન જવા નીકળ્યા હતા. જોકે, દીકરાના શહીદના સમાચાર મળતાં પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. સમાચાર મળતાં માતા-પિતા અમદાવાદ પરત ફર્યા હતા.
અમદાવાદ
![Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થના](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/07/53f8ca539ad76b6a7e3113b077b1c3e11720343185612722_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થના
![Ahmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/07/feeedc2507fc098a3ea61a960c5633041720342478980722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Ahmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થા
![Ahmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/07/c0c1f0599857077a9620142c86114b131720342131852722_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Ahmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં
![Ahmedabad Rathyatra 2024| કોર્પોરેશન વિસ્તારમાં જ્યારે પહોંચ્યો રથ તો કંઈક આવો હતો માહોલ, જુઓ વીડિયો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/07/502f9519a82472036319976269888abd1720341961588722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Ahmedabad Rathyatra 2024| કોર્પોરેશન વિસ્તારમાં જ્યારે પહોંચ્યો રથ તો કંઈક આવો હતો માહોલ, જુઓ વીડિયોમાં
![Bhavnagar Rath Yatra | ભાવનગર રથયાત્રામાં લાગ્યા રાજકોટ આગકાંડના બેનર, પોલીસે બેનર ઉતરાવતા લોકોમાં રોષ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/07/a7486e782e03c551d25a50e9d6802174172033481092473_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Bhavnagar Rath Yatra | ભાવનગર રથયાત્રામાં લાગ્યા રાજકોટ આગકાંડના બેનર, પોલીસે બેનર ઉતરાવતા લોકોમાં રોષ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
સમાચાર
સમાચાર
સુરત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement