શોધખોળ કરો
Advertisement
જેતપુરના 9 યુવકોના ચકચારી મોત બાદ ગામમાં સ્વયંભૂ બંધ, લોકોએ આપી શ્રદ્ધાંજલિ, જુઓ Video
ભુજ: ઉત્તરાયણના શુભ પર્વે બનેલી એક ગોઝારી ઘટનામાં કહેવાર નિમિત્તે ફરવા નિકળેલા ધોરાજીના મોટા ગુંદાળા ગામના 9 પટેલ યુવાનો અકસ્માતમાં મૃત્યુ પામતાં હાહાકાર મચી ગયો છે. કચ્છના લોરીયા નજીક ખાનગી બસ અને ઈક્કો કાર નંબર GJ-3-EC-3681 વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો તેમાં આ 9 યુવાનો મોતને ભેટ્યા હતા.
આ અકસ્માતમાં ઘટના સ્થળે જ 9 પટેલ યુવાનોનાં મોત થયાં હતાં અને 5 યુવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા.. મૃતકોમાં હાર્દિક રજનીકાંત બાંભરોલિયા, રાજ સેંજલિયા, જયદીપ બૂટાણી, પ્રશાંત સાકળીયા, પિયુષ ખોખર, ગૌરવ કોટડીયા, વિજય ડોબરીયા, મયુર પટેલ અને મિલન પટેલનો સમાવેશ થાય છે.
આ અકસ્માતમાં ઘટના સ્થળે જ 9 પટેલ યુવાનોનાં મોત થયાં હતાં અને 5 યુવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા.. મૃતકોમાં હાર્દિક રજનીકાંત બાંભરોલિયા, રાજ સેંજલિયા, જયદીપ બૂટાણી, પ્રશાંત સાકળીયા, પિયુષ ખોખર, ગૌરવ કોટડીયા, વિજય ડોબરીયા, મયુર પટેલ અને મિલન પટેલનો સમાવેશ થાય છે.
અમદાવાદ
Ahmedabad News | મદરેસાના સર્વેની કામગીરી દરમિયાન અમદાવાદમાં બબાલ, જુઓ શું છે મામલો?
Chaitar Vasava Vs Mansukh Vasava | ડેડિયાપાડા તાલુકા પંચાયત ખાતે MLA અને MPનો તમાશો
Daman Murder Case | બારમાં બે ગ્રુપ વચ્ચે મારામારી, એકનું મોત
Smart Meter Compulsory ? | સ્માર્ટ મીટર લગાવવા ફરજીયાત છે? DGVCLનો ખુલાસો
Smart Meter Protest | સ્માર્ટ મીટરનો કકળાટ | ગ્રાહકને 10 જ દિવસ રૂ. 2 હજારનું બીલ?
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
રાજકોટ
ચૂંટણી
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
for smartphones
and tablets
and tablets
Advertisement