શોધખોળ કરો

મહેસાણામાં રાહુલનો આરોપ- ઇન્કમટેક્સ વિભાગની રેડ બાદ સહારા ગ્રુપે મોદીને 40 કરોડ રૂપિયા આપ્યા

નવી દિલ્લીઃ કોગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે મહેસાણામાં એક વિશાળ રેલીને સંબોધી હતી. રેલીમાં એક લાખ કરતા પણ વધુની સંખ્યામાં લોકો જોડાયા હતા. રેલીને સંબોધતા રાહુલ ગાંધીએ નોટબંધી, બ્લેકમની સહિત અનેક મુદ્દે મોદી સરકારને ઘેરી હતી. રાહુલ ગાંધીએ મોદી પર સહારા ગ્રુપ પાસેથી પૈસા લેવાનો પણ આરોપ લગાવ્યો હતો. 

વડાપ્રધાન મોદી પર આરોપ લગાવતા રાહુલે જણાવ્યુ હતું કે, સહારા ગ્રુપ પર ઇન્કમટેક્સની રેડ બાદ છ મહિનામાં 9 વખત વડાપ્રધાન મોદીને પૈસા આપવામાં આવ્યા છે. રાહુલે આરોપ લગાવ્યો કે અઢી વર્ષ અગાઉ બનેલી આ ઘટનામાં હજુ સુધી કેમ તપાસ કરવામાં આવી નથી. 

રાહુલે વિગતવાર માહિતી આપતા કહ્યુ કે આયકર વિભાગના રેકોર્ડ પ્રમાણે, 30 ઓક્ટોબર 2013ના રોજ અઢી કરોડ રૂપિયા, 12 નવેમ્બર 2013ના રોજ 5 કરોડ, 27 નવેમ્બર 2013ના રોજ અઢી કરોડ, 29 નવેમ્બર 2013ના  રોડ પાંચ કરોડ, 6 ડિસેમ્બર 2013ના રોજ પાંચ કરોડ રૂપિયા, 19 ડિસેમ્બરના રોજ પાંચ કરોડ રૂપિયા, 13,જાન્યુઆરી 2014ના રોજ પાંચ કરોડ, 28 જાન્યુઆરી,2014ના રોજ પાંચ કરોડ, 22 ફેબ્રુઆરીના રોજ 2014 5 કરોડ રૂપિયા સહારા ગ્રુપ દ્ધારા વડાપ્રધાન મોદીને આપવામાં આવ્યા હતા.

 રાહુલે આરોપ લગાવ્યો હતો કે બિરલા ગ્રુપના રેકોર્ડમાં પણ નોંધવામાં આવ્યુ છે કે 25 કરોડ રૂપિયા મુખ્યમંત્રી મોદીને આપવામાં આવ્યા છે જેમાંથી 12 કરોડ આગળ પ્રશ્વાર્થ કરવામાં આવ્યો છે. રાહુલે કહ્યુ કે તેનો અર્થ શું થાય છે. આ તમામની જાણકારી આયકર વિભાગ પાસે છે મોદી આ મામલે દેશને સચ્ચાઇ જણાવે.

સમાચાર વિડિઓઝ

Surat Corporation Election : કથીરિયાના પત્નીએ ભાજપમાંથી માંગી ટિકિટ
Surat Corporation Election : કથીરિયાના પત્નીએ ભાજપમાંથી માંગી ટિકિટ

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં નગરપાલિકા-પંચાયતની ચૂંટણીની તારીખો જાહેર, આખું શિડ્યુલ અહીં જુઓ, આચાર સંહિતા આજથી લાગુ
ગુજરાતમાં નગરપાલિકા-પંચાયતની ચૂંટણીની તારીખો જાહેર, આખું શિડ્યુલ અહીં જુઓ, આચાર સંહિતા આજથી લાગુ
યુદ્ધ પૂરું...! ટ્રમ્પે ઇરાનમાંથી સેનાની વાપસીની કરી જાહેરાત, કહ્યું - ઇરાનમાં સત્તા પલટો થઈ ગયો, હવે જરૂર પડશે તો...
યુદ્ધ પૂરું...! ટ્રમ્પે ઇરાનમાંથી સેનાની વાપસીની કરી જાહેરાત, કહ્યું - ઇરાનમાં સત્તા પલટો થઈ ગયો, હવે જરૂર પડશે તો...
પેટ્રોલમાં ₹7 અને ડીઝલમાં અધધ ₹25નો વધારો, આજથી આ ઓઈલ કંપનીઓએ વધાર્યા ભાવ
પેટ્રોલમાં ₹7 અને ડીઝલમાં અધધ ₹25નો વધારો, આજથી આ ઓઈલ કંપનીઓએ વધાર્યા ભાવ
બંગાળમાં ફરી 'ખેલા હોબે'! ઓપિનિયન પોલમાં મમતા બેનર્જી ફરી મારશે બાજી, જાણો ભાજપને કેટલી બેઠક મળશે?
બંગાળમાં ફરી 'ખેલા હોબે'! ઓપિનિયન પોલમાં મમતા બેનર્જી ફરી મારશે બાજી, જાણો ભાજપને કેટલી બેઠક મળશે?
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 2027ની સેમિફાઇનલ
Hun To Bolish : હું તો બોલીશ : મકાનોમાં કેમ ફેલાય છે આગ ?
Surat Corporation Election : કથીરિયાના પત્નીએ ભાજપમાંથી માંગી ટિકિટ
Amit Chavda : સ્થાનિક સ્વરાજની ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવારો અંગે શું કહ્યું?
Isudan Gadhvi: AAPના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીની અટકાયત, જુઓ શું છે મામલો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં નગરપાલિકા-પંચાયતની ચૂંટણીની તારીખો જાહેર, આખું શિડ્યુલ અહીં જુઓ, આચાર સંહિતા આજથી લાગુ
ગુજરાતમાં નગરપાલિકા-પંચાયતની ચૂંટણીની તારીખો જાહેર, આખું શિડ્યુલ અહીં જુઓ, આચાર સંહિતા આજથી લાગુ
યુદ્ધ પૂરું...! ટ્રમ્પે ઇરાનમાંથી સેનાની વાપસીની કરી જાહેરાત, કહ્યું - ઇરાનમાં સત્તા પલટો થઈ ગયો, હવે જરૂર પડશે તો...
યુદ્ધ પૂરું...! ટ્રમ્પે ઇરાનમાંથી સેનાની વાપસીની કરી જાહેરાત, કહ્યું - ઇરાનમાં સત્તા પલટો થઈ ગયો, હવે જરૂર પડશે તો...
પેટ્રોલમાં ₹7 અને ડીઝલમાં અધધ ₹25નો વધારો, આજથી આ ઓઈલ કંપનીઓએ વધાર્યા ભાવ
પેટ્રોલમાં ₹7 અને ડીઝલમાં અધધ ₹25નો વધારો, આજથી આ ઓઈલ કંપનીઓએ વધાર્યા ભાવ
બંગાળમાં ફરી 'ખેલા હોબે'! ઓપિનિયન પોલમાં મમતા બેનર્જી ફરી મારશે બાજી, જાણો ભાજપને કેટલી બેઠક મળશે?
બંગાળમાં ફરી 'ખેલા હોબે'! ઓપિનિયન પોલમાં મમતા બેનર્જી ફરી મારશે બાજી, જાણો ભાજપને કેટલી બેઠક મળશે?
LSG vs DC: રિષભ પંતનું ખરાબ નસીબ! કમનસીબ રીતે રન આઉટ થતાં મેદાન પર જ કાઢ્યો ગુસ્સો
LSG vs DC: રિષભ પંતનું ખરાબ નસીબ! કમનસીબ રીતે રન આઉટ થતાં મેદાન પર જ કાઢ્યો ગુસ્સો
Weather Update: દેશના 15 રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ 
Weather Update: દેશના 15 રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ 
અલ્પેશ કથીરિયાની પત્નીની રાજનીતિમાં એન્ટ્રી! વોર્ડ નંબર 3 માટે ભાજપ પાસે માંગી ટિકિટ
અલ્પેશ કથીરિયાની પત્નીની રાજનીતિમાં એન્ટ્રી! વોર્ડ નંબર 3 માટે ભાજપ પાસે માંગી ટિકિટ
જમીન-મિલકત ખરીદનારાઓ માટે ખુશખબર: રાજ્ય સરકારનો ક્રાંતિકારી નિર્ણય, હવે 30 દિવસની નોટિસમાંથી મળશે મુક્તિ!
જમીન-મિલકત ખરીદનારાઓ માટે ખુશખબર: રાજ્ય સરકારનો ક્રાંતિકારી નિર્ણય, હવે 30 દિવસની નોટિસમાંથી મળશે મુક્તિ!
Embed widget