શોધખોળ કરો

HMPV Virus: કેટલો ઘાતક છે HMPV? ચીને જણાવ્યું કોની અને કેવી રીતે થઇ શકે છે મોત?

આ બધાની વચ્ચે ચીનના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શને વાયરસના કારણે મૃત્યુ દર વિશે માહિતી આપી છે

HMPV Virus: હ્યુમન મેટાન્યૂમોવાયરસ (HMPV) વાયરસ ચીનમાં ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ વાયરસ હવે ભારતમાં પણ ધીમે ધીમે ફેલાવા લાગ્યો છે. ભારતમાં અત્યાર સુધીમાં આ વાયરસના પાંચ કેસ નોંધાયા છે. આ બધાની વચ્ચે ચીનના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શને વાયરસના કારણે મૃત્યુ દર વિશે માહિતી આપી છે.

ચીનના સીડીસીએ કહ્યું હતું કે "બાળકો, ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો અને વૃદ્ધોને આ વાયરસથી  સંક્રમિત થવાની સંભાવના વધારે છે. એચએમપીવીમાં સામાન્ય શરદીના લક્ષણો જોવા મળે છે. તે સિવાય ઉધરસ, તાવ પણ આવે છે. પરંતુ ક્યારેક ગંભીર કિસ્સાઓમાં તે બ્રોન્કાઇટિસ અને ન્યૂમોનિયા તરફ દોરી શકે છે."

આ વાયરસથી કોણ મરી શકે છે?

સીડીસીએ વધુમાં જણાવ્યું હતું કે, “જો કોઈ વધુ સંવેદનશીલ વ્યક્તિને ચેપ લાગે છે તો એચએમપીવીનો ચેપ મૃત્યુ તરફ દોરી શકે છે. 2021માં લાન્સેટ ગ્લોબલ હેલ્થમાં પ્રકાશિત થયેલા એક લેખના ડેટાના આધાર પર જો પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને શ્વસન ચેપ હોય તો HMPVને કારણે મૃત્યુની શક્યતા એક ટકા છે. "હાલમાં HMPV સામે કોઈ રસી અથવા અસરકારક દવા નથી અને સારવારનો હેતુ મોટે ભાગે લક્ષણો ઘટાડવાનો છે."

ભારતમાં આ વાયરસની શું અસર થશે?

ચીનમાં HMPV ફાટી નીકળવાની ચિંતા વચ્ચે આરોગ્ય સેવાઓના મહાનિર્દેશક ડૉ. અતુલ ગોયલે દેશના લોકોને આશ્વાસન આપ્યું હતું કે વર્તમાન પરિસ્થિતિને લઈને ચિંતા કરવા જેવું કંઈ નથી. તેમણે લોકોને સામાન્ય સાવચેતી રાખવા વિનંતી કરી હતી. મીડિયા સાથે વાત કરતા ડૉ. ગોયલે ભારપૂર્વક જણાવ્યું હતું કે હોસ્પિટલો શ્વસન રોગના સંક્રમણ માટે સારી રીતે તૈયાર છે.

તેમણે કહ્યું હતું કે, "એચએમપીવી એ અન્ય શ્વસન વાયરસની જેમ છે જે સામાન્ય શરદીનું કારણ બને છે. તે ખૂબ જ વૃદ્ધ અને ખૂબ જ નાના બાળકોમાં ફ્લૂ જેવા લક્ષણોનું કારણ બની શકે છે. અમે દેશની અંતર શ્વસન સંબંધી પ્રકોપના આંકડાનું વિશ્લેષણ કર્યું છે. 2024ના આંકડામાં એવો કોઇ વધારો જોવા મળ્યો નથી.                    

HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સરકારી વિભાગોની પોલ ખોલતો રિપોર્ટHun To Bolish : હું તો બોલીશ : કેમ સૂકાયા બગીચા, ક્યાં ગયું પાણી?Interim bail for Asaram Bapu: આસારામના 3 મહિનાના જામીન મંજૂર, હાઈકોર્ટે આપી મોટી રાહતAcharya Rakeshprasad : દેવી દેવતાઓની નિંદા કરનારા સ્વામિનારાયણના સાધુઓ માપમાં રહેજો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Embed widget