શોધખોળ કરો
અમદાવાદઃ ફરી એકવાર વ્યાજખોરોના ત્રાસથી એક યુવકે આપઘાત કરી ટૂંકાવ્યું જીવન
અમદાવાદમાં ફરી એકવાર વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવકે આપઘાત કરી લીધો છે. આપઘાત પહેલા યુવકે પિતરાઈના ફોન પર મેસેજ કરી વ્યાજખોરોના ત્રાસથી આ પગલુ ભર્યુ હોવાની વાત કરી છે. મેસેજમાં વ્યાજ અને પૈસા અંગેની પણ વિગત આપી છે.
અમદાવાદ
Gujarat Rain Forecast : ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી, જુઓ અહેવાલ
આગળ જુઓ




















