શોધખોળ કરો
Advertisement
Ahmedabad: જમાલપુરના MLA ઈમરાન ખેડાવાલાએ મનપા કમિશ્નરને પત્ર લખીને શું કરી માંગ?
જમાલપુર(Ahmedabad)ના MLA ઈમરાન ખેડાવાલા(Imran Khedawala)એ મનપા કમિશ્નર(Commissioner)ને પત્ર લખ્યો છે.ચોમાસા અગાઉ જર્જરિત મકાન અંગે સર્વે હાથ ધરવા પત્ર લખ્યો છે. રથયાત્રાના રૂટ પર આવેલા ભયજનક મકાનો અંગે પણ પત્રમાં ઉલ્લેખ કરાયો છે. જમાલપુરા, ખાડિયા, બહેરામપુરા સહિતના વિસ્તારોમાં સૌથી વધુ ભયજનક મકાનો છે.
ગુજરાત
Ambalal Patel | ગુજરામાં ફરી આવશે વરસાદ? જુઓ અંબાલાલ પટેલે શું કરી મોટી આગાહી?
Rajkot Police | 'ACP સાહેબને એકને સાચવી લેવાના', રાજકોટ પોલીસમાં બદલીની ઓડિયો ક્લીપ વાયરલ
Dakor Prashad | ડાકોર મંદિરે શ્રદ્ધાળુઓને મળશે વિના મૂલ્યે ભોજન, જુઓ મોટા સમાચાર
Mumbai Chembur Fire | આગ તાંડવમાં બે બાળકો સહિત સાત લોકોના મોત, પતરા તોડી લાશો કઢાઈ બહાર
Vadodara Dabhoi Fire | હોટેલ લેક વ્યુમાં લાગી ભીષણ આગ, જાણો શું છે આગ લાગવાનું કારણ?
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગાંધીનગર
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion