શોધખોળ કરો
Ahmedabad: પોલીસના અત્યાચારના આરોપ સાથે નરોડા પાટિયાથી સરદારનગર વિસ્તારમાં વેપારીઓ આજે પાળશે બંધ
અમદાવાદના પોલીસની દમનનીતીને લઈ સરદારનગર વિસ્તારમાં વેપારીઓ સ્વયંભૂ બંધ પાળશે. નરોડા પાટીયાથી સરદારનગર સુધી સીંધી સમાજે બંધનુ એલાન આપ્યું છે. થોડા સમય પહેલાજ માસ્કને લઈ પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો હતો. પોલીસ સામે કોઈ પગલા ન લેવાતા આજે બંધનુ એલાન આપ્યું છે.
અમદાવાદ
Ahmedabad News : અમદાવાદના આનંદનગરની સ્કારલેટ સોસાયટીમાં ક્રિકેટ રમતી વખતે ધિંગાણું
Gujarat Rain Forecast : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં માવઠાની આગાહી?
Ahmedabad Police: અમદાવાદ જિલ્લાના દુર્ગી ગામે થયેલા પોલીસ પર હુમલા બાદ પોલીસ આવી એક્શનમાં
Ahmedabad Police : ગુજરાતમાં પોલીસની આબરૂના ઉડ્યા ધજાગરા, પાટણ બાદ હવે અમદાવાદમાં પોલીસને માર મારી ભગાડી
Gujarat Weather : ગુજરાતમાં માવઠાની આગાહી, કઈ તારીખે ક્યાં પડશે માવઠું?
આગળ જુઓ






















