શોધખોળ કરો
Ahmedabad: પોલીસના અત્યાચારના આરોપ સાથે નરોડા પાટિયાથી સરદારનગર વિસ્તારમાં વેપારીઓ આજે પાળશે બંધ
અમદાવાદના પોલીસની દમનનીતીને લઈ સરદારનગર વિસ્તારમાં વેપારીઓ સ્વયંભૂ બંધ પાળશે. નરોડા પાટીયાથી સરદારનગર સુધી સીંધી સમાજે બંધનુ એલાન આપ્યું છે. થોડા સમય પહેલાજ માસ્કને લઈ પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો હતો. પોલીસ સામે કોઈ પગલા ન લેવાતા આજે બંધનુ એલાન આપ્યું છે.
અમદાવાદ
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 દિવસ વરસાદની આગાહી, આજે ક્યાં ક્યાં પડશે વરસાદ?
Ahmedabad Rain : અમદાવાદમાં મોડી રાતે ભારે પવન સાથે પડ્યો વરસાદ
Gujarat Rain Breaking News : ગુજરાતના વાતાવરણમાં પલટો, આજે ક્યાં ક્યાં તૂટી પડ્યો વરસાદ?
Ahmedabad Firing News: સરાજાહેર ભડાકા કરનારા નિવૃત DySPની વધુ એક કરતૂતનો પર્દાફાશ
Ahmedabad | અમદાવાદના સૈજપુરમાં ગુંડા તત્વો બન્યા બેફામ, વાહનોના કાચ તોડી થયા ફરાર
આગળ જુઓ




















