શોધખોળ કરો
Advertisement
કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ મધ્યાહન ભોજનને લઈને રૂપાણી સરકાર પર શું લગાવ્યા આરોપ?
કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ મધ્યાહન ભોજનને લઈને રાજ્ય સરકાર સામે ગંભીર આરોપ લગાવ્યા છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ રાઈટ ટુ ઇન્ફોર્મેશન અંતર્ગત આવેલ માહિતીના આધારે આરોપ લગાવ્યો હતો કે રાજ્ય સરકાર ગરીબ વિદ્યાર્થીઓના મોંમાંથી કોળીયો છીનવી રહી છે. છેલ્લા 4 માસથી રાજ્યની પ્રાથમિક શાળાના વિધ્યાર્થીઓને મધ્યાહન ભોજન અંતર્ગતની સામગ્રી અને રકમ નથી પહોંચી. અંદાજીત 50 લાખ જેટલા વિદ્યાર્થીઓ એવા છે કે જેઓ ચાલુ શાળા દરમિયાન તેમને મધ્યાહન ભોજન અંતર્ગત ભોજન આપવામાં આવે છે, જોકે હાલ શાળાઓ બંધ છે, જેના કારણે રાજ્ય સરકારે આ વિદ્યાર્થીઓને ભોજનના બદલે અનાજની સામગ્રી અને રાંધણની કિંમતના રોકડ રૂપિયા વિદ્યાર્થીઓના બેંકના જમા કરાવવાના હતા. પરંતુ આ બંનેમાંથી એક પણ વસ્તુ છેલ્લા 4 માસમાં ન બની હોવાનો દાવો કોંગ્રેસ કરી રહ્યું છે.
અમદાવાદ
Ahmedabad | વસ્ત્રાલ ‘જય રણછોડ માખણ ચોર’ ના નાદથી ગુંજી ઉઠ્યો, ભગવાન જગન્નાથનાં મામેરા દર્શનની સાથે નીકળી શોભાયાત્રાં
Ahmedabad Rains | વેજલપુર વિસ્તારમાં રસ્તો બેસી જતા લોકોની સમસ્યામાં થયો વધારો
Congress: રાહુલ ગાંધીની 'હિંદુ' અંગે નિવેદનના પડઘા ગુજરાતમાં! કોંગ્રેસ કાર્યાલય પર પથ્થરમારો
Ahmedabad Accident | અમદાવાદમાં થાર-ફોર્ચ્યુનર વચ્ચે અકસ્માતમાં 3ના મોત, થાર દોડતી હતી 200ની સ્પીડે
Ahmedabad Accident | અમદાવાદમાં ફોર્ચ્યુનર અને થાર વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત, 3ના મોત; કારમાંથી મળ્યો દારૂ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
ગુજરાત
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement