શોધખોળ કરો
Advertisement
અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત વધારો, જાણો ક્યા વિસ્તારોને મુકાયા માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં?
અમદાવાદમાં કેસ વધવાની સાથે માઈક્રો કંટેઈનમેન્ટ ઝોનની સંખ્યામાં પણ વધારો થયો છે. ચારસો ત્રીસ વિસ્તારોમાં માઈક્રો કન્ટેઈનમેન્ટનો અમલ કરવામાં આવી રહ્યો છે. જોધપુરમાં 108 મકાનમાં 383 લોકો, ચાંદલોડિયામાં 60 મકાનમાં 235 લોકો, ગોતામાં 54 મકાનમાં 200 લોકો, મણિનગરમાં 48 મકાનમાં 195 અને થલતેજમાં 32 મકાનમાં 120 લોકોને માઈક્રો કન્ટેઈનમેન્ટ હેઠળ મૂકવામાં આવ્યા છે. અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે AMCએ વધુ 31 વિસ્તારોને માઈક્રો કન્ટેઈનમેન્ટ જાહેર કર્યા. આ સાથે શહેરમાં કુલ 430 વિસ્તારમાં અમલવારી થઈ રહી છે. જ્યારે 19 વિસ્તારમાંથી માઈક્રો કન્ટેઈનમેન્ટ દૂર કરવામાં આવ્યું છે.
અમદાવાદ
Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડી
Ahmedabad News | ચાંદખેડામાં બિસ્માર રોડ- રસ્તાને કારણે વાહન ચાલકો પરેશાન
Ahmedabad Crime News | 40 લાખની લૂંટ કંઈક આવી રીતે બની હતી... જુઓ આ વીડિયોમાં ડિટેલ
Fire In Travel| અમદાવાદ-મુંબઈ એક્સ્પ્રેસ વે પર ભડભડ કરતી સળગી ગઈ ખાનગી ટ્રાવેલ્સ
Ahmedabad Rain | અમદાવાદમાં વહેલી સવારથી વરસાદની બેટિંગ શરૂ | Abp Asmita
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
મહેસાણા
દુનિયા
દુનિયા
દુનિયા
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion