શોધખોળ કરો
અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત વધારો, જાણો ક્યા વિસ્તારોને મુકાયા માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં?
અમદાવાદમાં કેસ વધવાની સાથે માઈક્રો કંટેઈનમેન્ટ ઝોનની સંખ્યામાં પણ વધારો થયો છે. ચારસો ત્રીસ વિસ્તારોમાં માઈક્રો કન્ટેઈનમેન્ટનો અમલ કરવામાં આવી રહ્યો છે. જોધપુરમાં 108 મકાનમાં 383 લોકો, ચાંદલોડિયામાં 60 મકાનમાં 235 લોકો, ગોતામાં 54 મકાનમાં 200 લોકો, મણિનગરમાં 48 મકાનમાં 195 અને થલતેજમાં 32 મકાનમાં 120 લોકોને માઈક્રો કન્ટેઈનમેન્ટ હેઠળ મૂકવામાં આવ્યા છે. અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે AMCએ વધુ 31 વિસ્તારોને માઈક્રો કન્ટેઈનમેન્ટ જાહેર કર્યા. આ સાથે શહેરમાં કુલ 430 વિસ્તારમાં અમલવારી થઈ રહી છે. જ્યારે 19 વિસ્તારમાંથી માઈક્રો કન્ટેઈનમેન્ટ દૂર કરવામાં આવ્યું છે.
અમદાવાદ
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Ahmedabad Protest : અમદાવાદના ભાજપના ધારાસભ્ય સામે સ્થાનિકોએ રોષ ઠાલવ્યો
Ahmedabad Police : અમદાવાદમાં દુષ્કર્મના આરોપીએ હથિયાર છીનવી નાસી જવાનો પ્રયાસ કરતા પોલીસનું ફાયરિંગ
Ahmedabad’s Subhash bridge: અમદાવાદમાં ક્ષતિગ્રસ્ત સુભાષ બ્રિજને લઈ તપાસનો ધમધમાટ
Amit Shah On Olympic 2036: તૈયારી રાખજો, 2036માં ઓલિમ્પિક અમદાવાદમાં જ આવશે
આગળ જુઓ
ટોપ સ્ટોરી
દુનિયા
સ્પોર્ટ્સ
ધર્મ-જ્યોતિષ
દેશ





















