શોધખોળ કરો
ભગવાન જગન્નાથ મોસાળમાં પધાર્યા, કોરોનાના નિયમોના પાલન સાથે ભક્તો કરી શકશે દર્શન
ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રાની તડામાર તૈયારી શરૂ થઈ છે. ત્યારે ગઈકાલે જળયાત્રા પૂર્ણ થઈ તે બાદ ભગવાનને ગજવેશ ધારણ કર્યો હતો. જે બાદ ભગવાનને નીજ મંદિરથી મોસાળ સરસપુર લાવવામાં આવ્યા છે. મોસાળમાં ભગવાનની આરતી બાદ ભક્તો માટે દર્શન ખુલ્લા મુકવામાં આવ્યા હતા. કોરોનાને લીધે દર વર્ષની જેમ ધામધૂમથી નહીં પરંતુ સાદગીથી ભગવાનનું સ્વાગત કરવામાં આવ્યું હતુ. અમાસ સુધી ભગવાન મોસાળમાં રહેશે અને ત્યાર બાદ નીજમંદિર પરત ફરશે.
અમદાવાદ
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Ahmedabad Protest : અમદાવાદના ભાજપના ધારાસભ્ય સામે સ્થાનિકોએ રોષ ઠાલવ્યો
Ahmedabad Police : અમદાવાદમાં દુષ્કર્મના આરોપીએ હથિયાર છીનવી નાસી જવાનો પ્રયાસ કરતા પોલીસનું ફાયરિંગ
Ahmedabad’s Subhash bridge: અમદાવાદમાં ક્ષતિગ્રસ્ત સુભાષ બ્રિજને લઈ તપાસનો ધમધમાટ
Amit Shah On Olympic 2036: તૈયારી રાખજો, 2036માં ઓલિમ્પિક અમદાવાદમાં જ આવશે
આગળ જુઓ





















