શોધખોળ કરો
ફટાકડા પૂર્વે સેનેટાઇઝરનો ઉપયોગ ન કરવા તબીબોની સલાહ, જુઓ વીડિયો
કોરોનાકાળમાં સમયાંતરે સેનિટાઈઝર ઉપયોગ કરતા ચેતી જજો. દિવાળીમાં સેનિટાઈઝરના કારણે મોટી દુર્ઘટના બની શકે છે. હાથ સેનિટાઇઝ કરીને ભૂલથી પણ ફટાકડા ન ફોડવા તબીબો સલાહ આપી રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં ડર્મીટોલોજિસ્ટ ડો.બેલા શાહે ABP અસ્મિતા સાથે વાત કરી જેમાં ડૉક્ટરનું માનવું છે કે આલ્કોહોલ અને આગ વિરોધી તત્વો જેવું કામ કરે છે. જેનાથી હાથમાં સેનિટાઈઝર લગાવ્યા બાદ ફટાકડા જ નહીં,દીવાસળી પણ સળગાવવામાં આવે તો તેના કારણે મોત પણ થઈ શકે તે પ્રકારની સ્થિતિ પણ ઉભી થઇ શકે છે.
અમદાવાદ
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
આગળ જુઓ




















