શોધખોળ કરો
ફટાકડા પૂર્વે સેનેટાઇઝરનો ઉપયોગ ન કરવા તબીબોની સલાહ, જુઓ વીડિયો
કોરોનાકાળમાં સમયાંતરે સેનિટાઈઝર ઉપયોગ કરતા ચેતી જજો. દિવાળીમાં સેનિટાઈઝરના કારણે મોટી દુર્ઘટના બની શકે છે. હાથ સેનિટાઇઝ કરીને ભૂલથી પણ ફટાકડા ન ફોડવા તબીબો સલાહ આપી રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં ડર્મીટોલોજિસ્ટ ડો.બેલા શાહે ABP અસ્મિતા સાથે વાત કરી જેમાં ડૉક્ટરનું માનવું છે કે આલ્કોહોલ અને આગ વિરોધી તત્વો જેવું કામ કરે છે. જેનાથી હાથમાં સેનિટાઈઝર લગાવ્યા બાદ ફટાકડા જ નહીં,દીવાસળી પણ સળગાવવામાં આવે તો તેના કારણે મોત પણ થઈ શકે તે પ્રકારની સ્થિતિ પણ ઉભી થઇ શકે છે.
અમદાવાદ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
આગળ જુઓ




















