શોધખોળ કરો
સાણંદ APMCમાં ઘઉંના પૂરતા ભાવ ન મળતા ખેડૂતોએ હરાજી અટકાવી
સાણંદ એપીએમસીમાં ઘઉંના પૂરતા ભાવ ન મળતા ખેડૂતોએ હરાજી અટકાવી છે. સરકારે નક્કી કરેલા ટેકાના ભાવ કરતા વેપારીઓ ઓછા ભાવ આપતા હોવાનો આરોપ છે. સરખા ભાવ નહી મળે ત્યાં સુધી હરાજી નહી થવા દેવાની ખેડૂતોની ચીમકી.
આગળ જુઓ





















