શોધખોળ કરો
Bhavnagar: મુખ્યમંત્રીની ચૂંટણી રેલી દરમિયાન કાર્યકર્તાઓ માટે ભોજન સમારંભ યોજાયો
ભાવનગરમાં મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખની ચૂંટણી સભા બાદ જમણવાર યોજાયો હતો. જમણવારના આ કાર્યક્રમમાં કોવિડ ગાઈડલાઈન્સનો સત્યાનાશ વળ્યો હતો. સભા સ્થળના મેદાનમાં જ લોકોના ટોળે ટોળા ભોજન કરતા જોવા મળ્યા. અહીં સવાલ એ થાય કે સામાન્ય જનતા જો લગ્ન સમારોહ અને જમણવારનો કાર્યક્રમ યોજે તો મર્યાદિત લોકો સાથે જ કાર્યક્રમ યોજવાની મંજૂરી મળે છે પરંતુ રાજકીય કાર્યક્રમોમાં આ કોઈ નિયમ લાગુ પડતા નથી.
ભાવનગર
Bhavnagar | ભાવનગરમાં જમાઈએ કેમ કરી સસરાની હત્યા?
Bhavnagar Accident News: ભાવનગરના પરિવારને હિમાચલમાં નડ્યો અકસ્માત, 5 લોકોના મોત,4 ઈજાગ્રસ્ત
Bhavnagar News: ભાવનગર શહેરમાં ફરી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિના ઉડ્યા લીરેલીરા
Parshottam Solanki : મંત્રી પરસોત્તમ સોલંકીએ MLA શિવા ગોહિલને કર્યા નુગરા
Bhavnagar news: ભાવનગર શહેર ભાજપ કાર્યાલયમાંથી હકાલપટ્ટી થતા જ પૂર્વ મેયર ભરત બારડ ભરાયા ગુસ્સે
આગળ જુઓ





















