શોધખોળ કરો
ભાવનગરઃ મનપાના ફ્લાયઓવરની કામગીરી ગોકળગતિએ, અત્યાર સુધી કેટલું થયું કામ?
ભાવનગર મનપાનો ફ્લાયઓવરની કામગીરી મંદગતિએ ચાલી રહી છે. અત્યાર સુધી માત્ર 30 ટકા જ કામગીરી થઈ છે. બ્રિજની કામગીરીના વાંકે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે. એમ્બ્યુલન્સ ઈમર્જન્સીના સમયે ફસાઈ જાય છે.
ગુજરાત
Rain Update: ભારે વરસાદના કારણે રાજ્યમાં 48 રસ્તાઓ બંધ, નેશનલ હાઈવે 48 પણ પ્રભાવિત
આગળ જુઓ

















