શોધખોળ કરો
Bhavnagar Murder Case | એવું તે શું થયું કે લગ્નના 11 જ દિવસમાં પત્નીએ કરી નાંખી પતિની હત્યા?
Bhavnagar Murder Case | ભાવનગરમાં જેસર તાલુકાના જુનાપાદર ગામે નવ પરિણીત દુલ્હને પતિની હત્યા કરી. 25- 1- 2024 ના રોજ ફૂલહારથી દીપીકા વસાવા નામની મહિલા સાથે વજુભાઈ ગોહિલના લગ્ન થયા હતા. માત્ર 11 દિવસના ઘર સંસારમાં અવારનવાર ઘર કંકાશ થતા આવેશમાં આવીને પત્નીએ પતિની હત્યા કરી નાખી છે. બનાવ ગત મોડી રાતનો છે જેમાં જુના પાદર વાડીએ વજુભા ગોહિલની હત્યા કરવામાં આવી છે. બનાવ બાદ આરોપી પત્ની હત્યાને અંજામ આપીને નાસી છૂટી છે. હાલ જેસર પોલીસે 302ની કલમ મુજબ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
ભાવનગર
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
ભાવનગરમાં બેફામ દોડતા ડમ્પરનો કહેર, એક્ટિવા પર જતા દંપતિને મારી ટક્કર
Bhavnagar: પાલિતાણામાં સિંહે યુવાનને જડબામાં જકડ્યો, જુઓ રૂંવાડા ઉભા કરી દે તેવો વીડિયો
Una Gir Somnath Heavy Rain : ઉનામાં બારેમેઘ ખાંગા; નદીમાં પૂર, કાંઠા વિસ્તારોને કરાયા એલર્ટ
આગળ જુઓ






















