શોધખોળ કરો
Bhavnagar Murder Case | એવું તે શું થયું કે લગ્નના 11 જ દિવસમાં પત્નીએ કરી નાંખી પતિની હત્યા?
Bhavnagar Murder Case | ભાવનગરમાં જેસર તાલુકાના જુનાપાદર ગામે નવ પરિણીત દુલ્હને પતિની હત્યા કરી. 25- 1- 2024 ના રોજ ફૂલહારથી દીપીકા વસાવા નામની મહિલા સાથે વજુભાઈ ગોહિલના લગ્ન થયા હતા. માત્ર 11 દિવસના ઘર સંસારમાં અવારનવાર ઘર કંકાશ થતા આવેશમાં આવીને પત્નીએ પતિની હત્યા કરી નાખી છે. બનાવ ગત મોડી રાતનો છે જેમાં જુના પાદર વાડીએ વજુભા ગોહિલની હત્યા કરવામાં આવી છે. બનાવ બાદ આરોપી પત્ની હત્યાને અંજામ આપીને નાસી છૂટી છે. હાલ જેસર પોલીસે 302ની કલમ મુજબ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
ભાવનગર
Bhavnagar | ભાવનગરમાં જમાઈએ કેમ કરી સસરાની હત્યા?
Bhavnagar Accident News: ભાવનગરના પરિવારને હિમાચલમાં નડ્યો અકસ્માત, 5 લોકોના મોત,4 ઈજાગ્રસ્ત
Bhavnagar News: ભાવનગર શહેરમાં ફરી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિના ઉડ્યા લીરેલીરા
Parshottam Solanki : મંત્રી પરસોત્તમ સોલંકીએ MLA શિવા ગોહિલને કર્યા નુગરા
Bhavnagar news: ભાવનગર શહેર ભાજપ કાર્યાલયમાંથી હકાલપટ્ટી થતા જ પૂર્વ મેયર ભરત બારડ ભરાયા ગુસ્સે
આગળ જુઓ





















