શોધખોળ કરો
ભાવનગર: રોપેક્ષ ફેરી 15 દિવસ માટે બંધ, વોયેજ સિમ્ફ્નિ જહાજને સમારકામ માટે મોકલાયું
ભાવનગરના ઘોઘા-હજીરા વચ્ચે ચાલતી રોપેક્ષ ફેરી 15 દિવસ માટે બંધ રહેશે. વોયેજ સિમ્ફ્નિ જહાજને સમારકામ માટે હજીરા ડોકયાર્ડ ખાતે મોકલાશે. વાર્ષિક મેનટેનેન્સના કામથી 24 જુલાઈથી લઈ 10 ઓગષ્ટ સુધી આ સેવા બંધ રહશે.
ભાવનગર
Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
આગળ જુઓ






















