શોધખોળ કરો
નાગરિકો પ્રથમ તબક્કામાં સારવાર લે તો ઝડપથી સાજા થાય છેઃ નીતિન પટેલ
લોકોની બેદરકારીના કારણે સંક્રમણને ડામવામાં ધારી સફળતા મળી નથી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, કોરોનાના ગંભીર સંક્રમણ બાદ દર્દીઓ દાખલ થતા મૃત્યુ થાય છે. રીક્ષા ન જઈ શકે તેવા વિસ્તારમાં સંજીવની રથ પહોંચી સારવાર આપી હોવાનો તેમણે દાવો કર્યો હતો. પ્રથમ તબક્કામાં સારવાર લેનાર દર્દી ઝડપથી સ્વસ્થ થતા હોવાની રજૂઆત કરવામાં આવી છે.
ગાંધીનગર
Axar Patel : ક્રિકેટર અક્ષર પટેલે લીધી વિધાનસભાની મુલાકાત
Gas Shortage In Gujarat : LPG માટે રાજ્ય સરકારે જાહેર કર્યા હેલ્પલાઇન નંબર
Gujarat Assembly : ગુજરાતની શાળાઓમાં AIનો અભ્યાસ દાખલ કરાશેઃ મોઢવાડિયા
Gujarat Assembly : ફાવતું ન હોય તો AAPમાં આવી જાવ, ઇટાલિયાના સમર્થકની કિરીટ પટેલને અપીલ
Gandhinagar Cattleman Protest: ઉત્તમ ડેરી અને મધુર ડેરીના વિવાદને લઈ દહેગામથી મોટા સમાચાર
આગળ જુઓ





















