શોધખોળ કરો
મારુ ગામ, મારી વાતઃ ગાંધીનગર મનપામાં સામેલ ઇન્દ્રોડા ગામના લોકોની શું છે સમસ્યા?
ગાંધીનગર મનપામાં સામેલ ઇન્દ્રોડા ગામના લોકોની સમસ્યા શું છે એ જાણવાનો એબીપી અસ્મિતાએ પ્રયાસ કર્યો હતો. લોકોનો આક્ષેપ છે કે ઇન્દ્રોડામાં વિતરણ કરાતું પાણી ગટર મિશ્રિત આવે છે. ગ્રામજનો બહારથી પાણી ખરીદી તરસ છીપવવા મજબૂર બન્યા છે. દુષિત પાણી મુદ્દે અનેકવાર રજૂઆત છતાં નિરાકરણ આવતું નથી. ગટરલાઇન યોગ્ય રીતે નહીં બનાવતા ગટરો ઉભરાઇ રહી છે.
ગાંધીનગર
Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Ambalal Patel Rain Prediction : આજે ક્યાં ક્યાં તૂટી પડશે ધોધમાર વરસાદ? અંબાલાલની ચોંકાવનારી આગાહી
Ambalal Patel Prediction : ગુજરાતમાં વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat School Vacation : ઉનાળું વેકેશનને લઈ સરકારે શું કરી સ્પષ્ટતા?
Ebola Virus : ઈબોલાને લઈ સરકાર એક્શનમાં, કોંગોથી આવેલા વ્યક્તિને લઈ આરોગ્યમંત્રીએ શું કર્યો ખુલાસો?
આગળ જુઓ





















