શોધખોળ કરો
ગાંધીનગર રાજભવનમાં શપથવિધિ કાર્યક્રમ, મંચ પર 23 ખુરશીઓ ગોઠવવામાં આવી, ગુજરાતી ન્યુઝ
ગાંધીનગર રાજભવનમાં શપથવિધિ યોજાશે. મંચ પર 23 ખુરશીઓ ગોઠવવામાં આવી છે. તમામ તૈયારીઓને આખરી ઓપ અપાયો છે. મહિલાનો પણ સમાવેશ આ મંત્રી મંડળમાં કરવામાં આવ્યો છે. જે ધારાસભ્ય મંત્રી તરીકે શપથ લેવાના છે તેઓને ફોન કરવામાં આવી રહ્યા છે.
ગાંધીનગર
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી
આગળ જુઓ






















