શોધખોળ કરો
અંબાજીમાં માઈભક્તે એક કિલો 100 ગ્રામ સોનું કર્યું દાન, જુઓ વીડિયો
અંબાજીમાં માઇભક્ત દ્વારા મા અંબા ને 1 કિલો 100 ગ્રામ સોનુ અર્પણ કર્યું હતું. ભક્તે 51,54,600 રૂપિયાના સોનાનું દાન કર્યું હતું. આ સોનાનો ઉપયોગ સુવર્ણ શિખર બનાવવા માટે ઉપયોગમાં લેવાશે. અત્યાર સુધી 61 ફૂટ સુવર્ણ શિખર ની કામગીરી પૂર્ણ થઈ છે. સુવર્ણ શિખર મા 140 કિલો 435 ગ્રામ સોનુ 15711 કિલો તાંબું વપરાયું છે.
ગુજરાત
Gujarat Heat Wave: રાજ્યમાં ઉનાળાએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ, જાણો ક્યાં કેટલું નોંધાયુ તાપમાન?
Sabarkantha news: હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના મોત
PM Modi Speech: સોમનાથ અમૃત મહોત્સવમાં PM મોદીનું સંબોધન
PM Modi in Somnath Temple: PM મોદીએ વૈદિક મંત્રોચ્ચાર સાથે સોમનાથ દાદાની કરી પૂજા-અર્ચના
Gujarat Heat Wave: અંગ દઝાડતી ગરમીમાં તપવા રહેજો તૈયાર: રાજ્યમાં 4 દિવસ હિટવેવની આગાહી
આગળ જુઓ

















