શોધખોળ કરો
અમદાવાદમાં રથયાત્રા નિમિત્તે AMCની તૈયારીઓ શરૂ, રથયાત્રા રૂટની કરાશે સમીક્ષા
અમદાવાદમાં રથયાત્રા નિમિત્તે AMCએ તૈયારીઓ શરૂ કરી છે. રથયાત્રાના રૂટની તેઓએ સમીક્ષા કરશે. જમાલપુરથી રથયાત્રાના રૂટની તૈયારીઓ કરાશે. પરંતુ આ બધાની વચ્ચે રાજ્ય સરકારે રથયાત્રા બાબતે કોઈ નિર્ણય નથી લીધો. ફૂટપાથ રિપેરિંગનું કામ શરૂ કરાશે.
ગુજરાત
Chaudhary Samaj Meeting : દીકરી પરત લાવવાની માંગ સાથે ચૌધરી સમાજની વાવ-થરાદમાં બેઠક
Jamnagar Unseasonal Rain : જામનગરના લાલપુરમાં કરા સાથે પડ્યો બરબાદીનો વરસાદ
Jagdish Vishwakarma : કોંગ્રેસ MLA કિરીટ પટેલની જગદીશ વિશ્વકર્માએ કરી પ્રશંસા
Nanda Devi Ship : નંદાદેવી જહાજ LPGના જથ્થા સાથે પહોંચ્યું દ્વારકાના વાડીનાર પોર્ટ પર
UCC in Gujarat : UCC કમિટીએ સરકારમાં રજૂ કર્યો ફાઈનલ રિપોર્ટ
આગળ જુઓ





















