શોધખોળ કરો
નવરાત્રિમાં જાહેરમાં માતાજીના સ્થાપન અને આરતી માટે લેવી પડશે મંજૂરી, જુઓ વીડિયો
કોરોના મહામારીના કારણે રાજ્ય સરકારે આ વર્ષે સરકારે ગરબા રમવા પર પ્રતિબંધ ફરમાવેલ છે. ત્યારે નવરાત્રીમાં ગરબી સ્થાપન અને આરતી આયોજન માટે લેવાની પરવાનગીને લઈને સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. નવરાત્રિમાં જાહેરમાં માતાજીના સ્થાપન અને આરતી માટે સ્થાનિક પોલીસ સ્ટેશન થી મંજૂરી લેવી પડશે. જે તે વિસ્તારને લગતા પોલીસ સ્ટેશનથી પરવાનગી મળી શકશે.
ગુજરાત
Mahisagar Jaundice outbreak: મહીસાગરના બાલાસિનોરમાં કમળાનો હાહાકાર, 18 દિવસમાં 243 કેસ
RRP Semiconductor Ltd : RRP સેમીકંડક્ટરની તેજી પર સવાલો, 20 મહિનામાં 55 હજાર ટકા રિટર્ન
Surendranagar news : સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ
Bharuch Earthquake: ભરૂચ જિલ્લામાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છવાયો
Gujarat Bar Council Election: રાજ્યના 282 વકીલ મંડળની ચૂંટણીને લઈ વકીલ મંડળમાં ભારે ઉત્સાહ
આગળ જુઓ




















