શોધખોળ કરો
Asaram In Palanpur : આસારામે જામીનની શરતોનો કર્યો ભંગ , પાલનપુરમાં યોજ્યો મેળાવડો
Asaram In Palanpur : આસારામે જામીનની શરતોનો કર્યો ભંગ , પાલનપુરમાં યોજ્યો મેળાવડો
દુષ્કર્મનો દોષી આસારામ હવે પાલનપુર પહોંચ્યો છે. પાલનપુરના માહેશ્વરી હોલમાં તે પોતાના અનુયાયીઓને મળી રવાના થયો. સુપ્રીમ કોર્ટે આસારામને શરતો સાથે પેરોલ આવ્યા છે. શરતોમાં સામેલ છે કે આસારામ ન તો કોઈ અનુયાયીઓને મળી શકે છે, ન તો તે સભા કરી શકે છે, ન તો સરઘસ યોજી શકે છે. સુપ્રીમ કોર્ટના સ્પષ્ટ આદેશ છતાં આસારામ પોતાના અનુયાયીઓને મળ્યો. જામીન પર છૂટ્યા બાદ બનાસકાંઠાના પાલનપુરમાં તેનો મેળાવડો જોવા મળ્યો હતો. તેને મેળાવડો યોજ્યો છે. જેલ બહાર
આવતાની સાથે જ તેણે જામીન શરતોનો ભંગ કર્યો છે અને જે તેના અનુયાયીઓ હતા તે અનુયાયીઓને મળતો તે જોવા મળ્યો.
ગુજરાત
Aravalli News : 31 ડિસેમ્બર પહેલા જ દારૂનું કટિંગ કરતા પોલીસકર્મીની અરવલ્લી LCBની ટીમે કરી ધરપકડ
Kirit Patel on BJP : ભાજપની જેમ કોંગ્રેસ કાર્યવાહી કરશે...: ધારાસભ્ય કિરીટ પટેલે ભાજપના કર્યા વખાણ!
Mumbai BEST Bus Accident : મુંબઈમાં મોટો અકસ્માત, બેસ્ટની બસે અનેક લોકોને કચડ્યા
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Gujarat Government: ફી મુદ્દે હવે ખાનગી શાળાઓની નહીં ચાલે મનમાની, FRCએ આ શાળાની ફી ઓનલાઈન કરી જાહેર
આગળ જુઓ



















