શોધખોળ કરો
અસ્મિતા વિશેષ: કોરોના કાળમાં દેવદૂત
અસ્મિતા વિશેષમાં આજે વાત કોરોનાના કાળમાં દેવદૂત બનીને સામે આવેલા સેવાભાવીઓની..જેમણે ના તો દિવસ જોઈ કે રાત બસ તે કરતા રહે છે ફક્ત સેવા..કોરોનાએ બધું જ બદલી નાખ્યું છે...બીમારીએ એવું અંતર લાવી દીધું છે કે લોકો એક બીજાથી દૂર રહેવાનું પસંદ કરે છે..પણ આ બધાની વચ્ચે કેટલાક દેવદૂતો એવા છે જે હંમેશા કોરોના દર્દી અન તેમના પરિવારજનોની સેવામાં લાગેલા રહે છે...
ગુજરાત
Sthanik Swaraj Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને લઈ મોટા સમાચાર
Bomb threat : રાજ્યમાં ફરી પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
Sthanik Swaraj Election: સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલા ભાજપનો મોટો નિર્ણય, આ નેતાઓને 'નો ટિકિટ'
Rushikesh Patel Statement: રાજ્યમાં ગેસના પુરવઠા અંગે શું બોલ્યા મંત્રી ઋષિકેશ પટેલ?
Gandhidham Suicide case: ગાંધીધામ શહેર ભાજપ મહામંત્રીની આત્મહત્યા કેસમાં ખુલાસો
આગળ જુઓ























