શોધખોળ કરો
Ayodhya Ram Mandir | રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે ગુજરાતમાં 'દિવાળી', રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય
Ayodhya Ram Mandir | ભગવાન શ્રી રામના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ગુજરાતના દરેક ઘરે ઉજવણી માટે કરાયું આયોજન. ગુજરાતના દરેક ઘરે રંગોળી અને દીપ પ્રગટાવવા અંગે કરાયું આયોજન. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમા લેવાયો નિર્ણય. રાજ્ય પંચાયત પરિષદ દ્વારા કરાશે આયોજન. દરેક ગામમાં ઉજવણી માટે એક વિશેષ ટીમ બનાવવામાં આવશે. રાજ્ય પંચાયત પરિષદ દ્વારા તમામ ટીમનું મોનીટરીંગ કરવામાં આવશે.
ગુજરાત
Mahisagar Jaundice outbreak: મહીસાગરના બાલાસિનોરમાં કમળાનો હાહાકાર, 18 દિવસમાં 243 કેસ
RRP Semiconductor Ltd : RRP સેમીકંડક્ટરની તેજી પર સવાલો, 20 મહિનામાં 55 હજાર ટકા રિટર્ન
Surendranagar news : સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ
Bharuch Earthquake: ભરૂચ જિલ્લામાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છવાયો
Gujarat Bar Council Election: રાજ્યના 282 વકીલ મંડળની ચૂંટણીને લઈ વકીલ મંડળમાં ભારે ઉત્સાહ
આગળ જુઓ



















