શોધખોળ કરો
Banaskantha: પાલનપુરમાં નાળાની સમસ્યાનો નિવેડો ન આવતા પશુપાલકોએ કર્યો શાંતિપૂર્વક વિરોધ
બનાસકાંઠા(Banaskantha)ના પાલનપુર(Palanpur)માં નાળાની સમસ્યાનો નિવેડો ન આવતા પાંચ ગામના પશુપાલકોએ એકઠા થયા અને કરજોડા રેલવે ટ્રેક પર વિરોધ નોંધાવ્યો હતો. અહીંયા પશુપાલકોએ એકઠા થઈ શાંતિપૂર્વક રીતે રજુઆત કરી હતી.
ગુજરાત
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશંસનીય પ્રથા
Kutch News: કચ્છના રેલવે મુસાફરો માટે મહત્વના સમાચાર
Gujarat Rain Update : અષાઢી બીજે ગુજરાતમાં અમી છાંટણા, જુઓ ક્યાં ક્યાં પડ્યો વરસાદ
Gujarat Rath Yatra 2026: રાજ્યના અનેક શહેરોમાં આજે ધામધૂમ પૂર્વક રથયાત્રા યોજાઈ
Gujarat Rain Breaking News: ગુજરાતમાં અષાઢી બીજે અમી છાંટણા, ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
આગળ જુઓ





















