શોધખોળ કરો
Chaitar Vasava | AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ જેલમાંથી બહાર આવતાં જ શું કર્યો હુંકાર?
Chaitar Vasava | ચૈતર વસાવા 48 દિવસ બાદ જેલમાંથી મુક્ત થયા છે. ચૈતર વસાવા ને શરતી જામીન આપવામાં આવ્યા હતા જેમાં નર્મદા અને ભરૂચ જિલ્લાની હદ માં નહિ રહેવા શરત મૂકી છે. ચૈતર વસાવા આજથી હવે ગાંધીનગર ખાતે સેકટર 7 અને રૂમ નમ્બર 7માં રહેશે. વિધાનસભા માં ચાલી રહેલ બજેટ સત્ર માં પણ હાજરી આપી શકે.
ગુજરાત
Arvalli Unseasonal Rains: બાયડમાં કરા સાથે વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Gujarat Weather Forecast : આજે ગુજરાતના 18 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, જુઓ આગાહી
RTO receives bomb threat : ગુજરાતમાં અનેક RTOને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
CM Bhupendra Patel : ખડગેના ગુજરાતીઓ અંગેના નિવેદન સામે જાહેરમંચ પરથી મુખ્યમંત્રીના પ્રહાર
Mansukh Vasava : મનસુખ વસાવા ફરી વિફર્યા, નેત્રંગમાં બસ સ્ટેશનની જરૂર છે કે શોપિંગ સેન્ટરની?
આગળ જુઓ





















