શોધખોળ કરો
Chaitar Vasava | AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ જેલમાંથી બહાર આવતાં જ શું કર્યો હુંકાર?
Chaitar Vasava | ચૈતર વસાવા 48 દિવસ બાદ જેલમાંથી મુક્ત થયા છે. ચૈતર વસાવા ને શરતી જામીન આપવામાં આવ્યા હતા જેમાં નર્મદા અને ભરૂચ જિલ્લાની હદ માં નહિ રહેવા શરત મૂકી છે. ચૈતર વસાવા આજથી હવે ગાંધીનગર ખાતે સેકટર 7 અને રૂમ નમ્બર 7માં રહેશે. વિધાનસભા માં ચાલી રહેલ બજેટ સત્ર માં પણ હાજરી આપી શકે.
ગુજરાત
Ambalal Patel Rain Forecast: 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે: અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: આજથી બે દિવસ મેઘરાજા બોલાવશે ધબધબાટી: હવામાન વિભાગની આગાહી
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Ambalal Patel Prediction: ગુજરાતમાં ક્યાં તૂટી પડશે 8 ઈંચ વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
આગળ જુઓ



















