શોધખોળ કરો
ત્રણ દિવસ બાદ રાજ્યમાં ફરી હાથ ધરાશે કોરોના રસીકરણ, વિવિધ શહેરોમાં મોકલાયા વેક્સિનના ડોઝ
રાજ્યમાં ફરી કોરોના રસીકરણ અભિયાન શરૂ કરાશે. 3 દિવસ બાદ ફરી વેક્સિનેશન શરૂ કરાશે. અમદાવાદનાં 143 કેન્દ્રો 320 જેટલી ટીમ રસીકરણની કામગીરી સંભાળશે. તો રાજકોટમાં 80 સેન્ટરો પર 8 હજાર ડોઝ વેક્સિનનો જથ્થો મોકલાયો છે. તો આ તરફ સુરતમાં 105 કેન્દ્ર પર રસી અપાશે.
ગુજરાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં તૂટી પડશે ગાજવીજ સાથે વરસાદ , હવામાન વિભાગની મોટી આગાહી
Gujarat Corporations Mayor Announcement : કઈ મનપામાં કોણ બન્યું મેયર ?
Babesia virus : ગીરના જંગલમાં એક સપ્તાહમાં પાંચ સિંહના મોતથી વન વિભાગ થયું દોડતું.
Vadgam News : વડગામ તા. પં.ના પ્રમુખની ચૂંટણીમાં બબાલ, ભાજપે કોંગ્રેસના ઉમેદવારને ઉઠાવ્યાનો આરોપ
Surendranagar Farmers Protest : ધ્રાંગધ્રામાં ખેડૂતોનો ઉગ્ર વિરોધ, પોલીસે ખેડૂતોની કરી અટકાયત
આગળ જુઓ


















