શોધખોળ કરો
ત્રણ દિવસ બાદ રાજ્યમાં ફરી હાથ ધરાશે કોરોના રસીકરણ, વિવિધ શહેરોમાં મોકલાયા વેક્સિનના ડોઝ
રાજ્યમાં ફરી કોરોના રસીકરણ અભિયાન શરૂ કરાશે. 3 દિવસ બાદ ફરી વેક્સિનેશન શરૂ કરાશે. અમદાવાદનાં 143 કેન્દ્રો 320 જેટલી ટીમ રસીકરણની કામગીરી સંભાળશે. તો રાજકોટમાં 80 સેન્ટરો પર 8 હજાર ડોઝ વેક્સિનનો જથ્થો મોકલાયો છે. તો આ તરફ સુરતમાં 105 કેન્દ્ર પર રસી અપાશે.
ગુજરાત
Ambalal Patel Forecast: 20 જુલાઈ બાદ જામશે વરસાદી માહોલ : અંબાલાલ પટેલની આગાહી
આગળ જુઓ


















