શોધખોળ કરો
હૃદયરોગના દર્દીએ વેક્સિન લેવી ખૂબ જ હિતાવહ છે, નોર્મલ માણસથી પણ વધુ જરૂરી છે, વેક્સિનથી કોરોના નહીં જ થાય એવું નથી પણ..........
નળીમાં લોહીનો ગઠ્ઠો થાય તો હાર્ટ એટેક આવે છે. હૃદય રોગના દર્દી માટે કોરોના વધુ ઘાતક છે. લોહી જામી જતા ડી ડાઇમરની શક્યતા વધે છે. કોરોનાથી રિકવર થયાના 8-12 અઠવાડિયા સુધી જોખમ છે.
ગુજરાત
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
આગળ જુઓ




















