શોધખોળ કરો
અમરેલીમાં વાવાઝોડા બાદ સ્થિતિ કફોડી, પાણીની સમસ્યાનો ઉકેલ લાવા માટે ખેડૂતનો અનોખો પ્રયાસ
તૌકતે વાવાઝોડાના સાત દિવસ બાદ પણ અમરેલી જિલ્લામાં હજુ વીજપુરવઠો(Power Supply) ચાલુ થયો નથી.જેના કારણ સાવરકુંડલામાં પાણીની સમસ્યા માટે ખેડૂતે ડિઝલ પંપ દ્વારા પાણી ખેંચી ટ્રેક્ટરમાં ભરી દીધું અને લોકોને પીવાનું પાણી પુરુ પાડ્યું છે.
ગુજરાત
NagarPalika President List: ભાજપે નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની કરી વરણી, જુઓ સંપૂર્ણ યાદી
Karan Joshi Controversy: ‘લાલો’ ફિલ્મના અભિનેતા વિવાદમાં, કરણ જોશી પર અભિનેત્રીના ગંભીર આરોપ
Gujarat Weather Update: રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, 44.5 ડિગ્રી સાથે સુરેંદ્રનગર સૌથી ગરમ શહેર
CM Bhupendra Patel : મુખ્યમંત્રીએ આજથી શરૂ થયેલી સ્વ ગણતરીનો કરાવ્યો પ્રારંભ
Ambalal Patel Forecast: વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી
આગળ જુઓ

















