શોધખોળ કરો
Gyanparkash Controversy: બફાટને લઈને જ્ઞાનપ્રકાશ સ્વામી વીરપુર જઈને માંગશે માફી| Abp Asmita
Gyanparkash Controversy: બફાટને લઈને જ્ઞાનપ્રકાશ સ્વામી વીરપુર જઈને માંગશે માફી| Abp Asmita
સુરતના અમરોલીમાં એક સત્સંગ દરમિયાન વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાન પ્રકાશે જલારામ બાપા વિશે વિવાદાસ્પદ ટિકાઓ કરી હતી.. આ વિવાદાસ્પદ નિવેદનને લઈને રઘુવંશી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.. હવે રઘુવંશી સમાજે માંગ કરી છે કે જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર આવીને આ બાબતે માફી માંગે અને તેના માટે 48 કલાકનું અલ્ટીમેટમ પણ આપવામાં આવ્યું છે.. જો તે માફી નહીં માગે તો બે દિવસ પછી આગળની રણનીતિ જાહેર કરશે...
ગુજરાત
Gir Somnath Flood: ગીર સોમનાથ જિલ્લામાં વરસેલા વરસાદથી જનજીવન થયું પ્રભાવિત.
Amreli Rain: MLA હીરા સોલંકી આવ્યા એક્શનમાં , ગોઠણડુબ પાણીમાં ઉતરી અસરગ્રસ્તોની કરી મદદ
Junagadh Rain: ભારે વરસાદને લીધે જૂનાગઢના કેશોદ તાલુકાના ઘેડ પંથકમાં જનજીવન પ્રભાવિત
Gir Somnath Water Logging : ઉનાના ગાંગડા ગામે 150 ઘરોમાં ઘૂસ્યા પાણી
Gujarat Rain Data : ગુજરાતમાં 24 કલાકમાં 196 તાલુકામાં વરસાદ, ખાંભામાં સૌથી વધુ 7.76 ઇંચ વરસાદ
આગળ જુઓ

















