શોધખોળ કરો
Gyanparkash Controversy: બફાટને લઈને જ્ઞાનપ્રકાશ સ્વામી વીરપુર જઈને માંગશે માફી| Abp Asmita
Gyanparkash Controversy: બફાટને લઈને જ્ઞાનપ્રકાશ સ્વામી વીરપુર જઈને માંગશે માફી| Abp Asmita
સુરતના અમરોલીમાં એક સત્સંગ દરમિયાન વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાન પ્રકાશે જલારામ બાપા વિશે વિવાદાસ્પદ ટિકાઓ કરી હતી.. આ વિવાદાસ્પદ નિવેદનને લઈને રઘુવંશી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.. હવે રઘુવંશી સમાજે માંગ કરી છે કે જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર આવીને આ બાબતે માફી માંગે અને તેના માટે 48 કલાકનું અલ્ટીમેટમ પણ આપવામાં આવ્યું છે.. જો તે માફી નહીં માગે તો બે દિવસ પછી આગળની રણનીતિ જાહેર કરશે...
ગુજરાત
RTO receives bomb threat : ગુજરાતમાં અનેક RTOને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
CM Bhupendra Patel : ખડગેના ગુજરાતીઓ અંગેના નિવેદન સામે જાહેરમંચ પરથી મુખ્યમંત્રીના પ્રહાર
Mansukh Vasava : મનસુખ વસાવા ફરી વિફર્યા, નેત્રંગમાં બસ સ્ટેશનની જરૂર છે કે શોપિંગ સેન્ટરની?
Gujarat Weather Forecast : કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી
Dwarka Unseasonal Rain: દ્વારકા જિલ્લામાં સતત બીજા દિવસે ખાબક્યો ધોધમાર કમોસમી વરસાદ
આગળ જુઓ





















