શોધખોળ કરો
રાજ્યના ચાર મહાનગરોમાં નાઇટ કર્ફ્યૂ હટાવાશે કે નહીં, જાણો ગૃહ રાજ્યમંત્રીએ શું કહ્યુ?
રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ અંગે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ નિવેદન આપ્યું હતું. આ અંગે તેમણે કહ્યું કે, નાઇટ કર્ફ્યૂ મામલે હાઈપાવર કમિટી નિર્ણય લેશે. કોરોના સંક્રમણની હાલની સ્થિતિ પરથી નિર્ણય લેવાશે.
ગુજરાત
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
આગળ જુઓ




















