શોધખોળ કરો

Aravalli News | મોડાસાનો ભેરૂડા રોડ જળમગ્ન, વિસ્તારના રહીશોની હાલત કફોડી

અરવલ્લીના મોડાસાની કોલેજથી ભેરૂડા જતા માર્ગ પર હજુ પણ પાણી ભરાયેલા છે. કોલેજ થી ભેરૂડા રોડ પાણીમાં ગરકાવ. ખાડામાં પાણીનો ભરાવ થતા અકસ્માતની ભીતિ. અનેક રજૂઆતો છતાં નગરપાલિકા તેમજ RNB વિભાગ ઘોર નિદ્રામાં. 

અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે ત્યારે જિલ્લામાં સૌથી વધુ મોડાસા તાલુકામાં સીઝનનો 56 ઈંચ થી વધુ વરસાદ પડ્યો છે ત્યારે આ વરસાદ પડતા મોડાસા શહેરની અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ હતી હાલ છેલ્લા ચાર દિવસથી વરસાદે વિરામ લીધો છે પણ અહીં કોલેજ થી ભેરુંડા રોડ પાણીમાં ગરકાવ છે. હજુ ઘણી સોસાયટીઓના રસ્તાઓ પાણી ભરાયા છે. મોડાસા નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટર યોજના લઈ રસ્તાઓ ખોદવામાં આવ્યા હતા પણ રસ્તાઓ તોડ્યા પછી ગટર લાઈન પણ નખાઈ ગઈ હોવા છતા પણ હજુ આ રસ્તાઓ તૂટેલા હાલતમાં છે. હાલ રસ્તાઓ પર ઊંડા ખાડાઓ છે જો વધુ વરસાદ પડે તો અહીં આખા વિસ્તારમાં કમર સમા પાણી ભરાઈ જાય છે, હજુ ગટર લાઈન શરૂ ન હોવાના કારણે પાણીનો ભરાવો થાય છે. હાલ ગટર લાઈન ફેલ જોવા મળી રહી છે દુર દુર સુધી રસ્તો ધોવાઈ ગયો છે. જ્યાં જુઓ ત્યાં ખાડા અને ખાડામાં પાણીનો ભરાવો છતાં નગરપાલિકા તેમજ RNB વિભાગ ઘોર નિદ્રામાં જોવા મળી રહ્યું છે. નગરપાલિકાના કોઈ કોર્પોરેટર તેમજ અધિકારી દ્વારા આ વિસ્તારની મુલાકાત પણ નથી લેવામાં આવી. હાલ વિસ્તારની 15 થી વધુ સોસાયટીમાં 1500 વધુ મકાનો આવેલા છે, જ્યાં રહીશો પરેશાન બન્યા છે. ત્યારે સ્થાનિક લોકો તેમજ વાહન ચાલકોની માંગ છે કે નગરપાલિકા દ્વારા આ ગટર લાઈન શરૂ કરવામાં આવે તેમજ રસ્તો બનાવામાં આવે.

ગુજરાત વિડિઓઝ

PM Modi In Ahmedabad | આપણે ગુજરાતમાં હિન્દી ચાલે કાં..., અમદાવાદમાં મોદીએ લોકોને કેમ કહ્યું આવું?
PM Modi In Ahmedabad | આપણે ગુજરાતમાં હિન્દી ચાલે કાં..., અમદાવાદમાં મોદીએ લોકોને કેમ કહ્યું આવું?

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
ગૌતમ અદાણી 71,100 લોકોને નોકરી આપશે, 4 લાખ કરોડનો 'માસ્ટર પ્લાન' બનાવ્યો
ગૌતમ અદાણી 71,100 લોકોને નોકરી આપશે, 4 લાખ કરોડનો 'માસ્ટર પ્લાન' બનાવ્યો
મુસ્લિમોને દેશ છોડવા માટે આ દેશ લાખો રૂપિયા આપી રહ્યો છે, જાણો શું છે કારણ
મુસ્લિમોને દેશ છોડવા માટે આ દેશ લાખો રૂપિયા આપી રહ્યો છે, જાણો શું છે કારણ
WHO ચેતવણીની પણ કોઈ અસર નથી, ભારતીય લોકો સતત ઝાપટી રહ્યા છે આ 'સફેદ ઝેર'
WHO ચેતવણીની પણ કોઈ અસર નથી, ભારતીય લોકો સતત ઝાપટી રહ્યા છે આ 'સફેદ ઝેર'
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો આતંકHun To Bolish | હું તો બોલીશ | દારૂડિયા ડ્રાઈવરના ભરોસે વિદ્યાર્થીઓPM Modi In Ahmedabad | આપણે ગુજરાતમાં હિન્દી ચાલે કાં..., અમદાવાદમાં મોદીએ લોકોને કેમ કહ્યું આવું?Vande Metro Train | દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન પહોંચી ભૂજ, જુઓ અંદરનો નજારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
ગૌતમ અદાણી 71,100 લોકોને નોકરી આપશે, 4 લાખ કરોડનો 'માસ્ટર પ્લાન' બનાવ્યો
ગૌતમ અદાણી 71,100 લોકોને નોકરી આપશે, 4 લાખ કરોડનો 'માસ્ટર પ્લાન' બનાવ્યો
મુસ્લિમોને દેશ છોડવા માટે આ દેશ લાખો રૂપિયા આપી રહ્યો છે, જાણો શું છે કારણ
મુસ્લિમોને દેશ છોડવા માટે આ દેશ લાખો રૂપિયા આપી રહ્યો છે, જાણો શું છે કારણ
WHO ચેતવણીની પણ કોઈ અસર નથી, ભારતીય લોકો સતત ઝાપટી રહ્યા છે આ 'સફેદ ઝેર'
WHO ચેતવણીની પણ કોઈ અસર નથી, ભારતીય લોકો સતત ઝાપટી રહ્યા છે આ 'સફેદ ઝેર'
Sukanya Samriddhi Yojana: આવા સુકન્યા એકાઉન્ટ સરકાર કરી દેશે બંધ, નાણાં મંત્રાલયે બદલ્યા નિયમો
Sukanya Samriddhi Yojana: આવા સુકન્યા એકાઉન્ટ સરકાર કરી દેશે બંધ, નાણાં મંત્રાલયે બદલ્યા નિયમો
Google 20 સપ્ટેમ્બરથી આ લોકોના Gmail બંધ કરશે, આ રીતે તમારું એકાઉન્ટ બચાવી શકો છો
Google 20 સપ્ટેમ્બરથી આ લોકોના Gmail બંધ કરશે, આ રીતે તમારું એકાઉન્ટ બચાવી શકો છો
Weather Updates: ચોમાસું ક્યારે પૂર્ણ થશે, હવામાન વિભાગે આપી જાણકારી   
Weather Updates: ચોમાસું ક્યારે પૂર્ણ થશે, હવામાન વિભાગે આપી જાણકારી   
Gujarat Weather: વરસાદ હજુ ગયો નથી, આ તારીખથી ફરી ભુક્કા બોલાવશેઃ પરેશ ગોસ્વામીની આગાહી
Gujarat Weather: વરસાદ હજુ ગયો નથી, આ તારીખથી ફરી ભુક્કા બોલાવશેઃ પરેશ ગોસ્વામીની આગાહી
Embed widget