શોધખોળ કરો
મોહન ડેલકર આત્મહત્યા કેસઃ દાદરાનગર હવેલીના કલેક્ટર સંદિપકુમાર સિંહે FIR રદ કરવા બોમ્બે હાઇકોર્ટમાં કરી અરજી
સાંસદ મોહન ડેલકર આત્મહત્યા કેસમાં દાદરાનગર હવેલીના કલેક્ટર સંદિપ કુમાર સિંહે પોતાની સામે નોંધાયેલી એફઆઈઆર રદ્દ કરવાની માંગ સાથે બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી છે. સંદીપ કુમારસિંહે પોતાની સામે લગાવેલા તમામ આરોપોને ફગાવ્યા છે.પબ્લીક પ્રોસિક્યુટરે મોહન ડેલકરના મોતની ઘટનાને ગંભીર ગણાવી છે.આ કેસમાં એસઆઈટીની રચના થઈ હોવાની કોર્ટને જાણ કરી છે. પિટિશનમાં થયેલી રજૂઆતો અંગે જવાબ રજૂ કરવા પબ્લિક પ્રોસિક્યુટરે સમય માંગ્યો છે
ગુજરાત
Gujarat Weather Forecast : આજે ગુજરાતના 18 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, જુઓ આગાહી
RTO receives bomb threat : ગુજરાતમાં અનેક RTOને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
CM Bhupendra Patel : ખડગેના ગુજરાતીઓ અંગેના નિવેદન સામે જાહેરમંચ પરથી મુખ્યમંત્રીના પ્રહાર
Mansukh Vasava : મનસુખ વસાવા ફરી વિફર્યા, નેત્રંગમાં બસ સ્ટેશનની જરૂર છે કે શોપિંગ સેન્ટરની?
Gujarat Weather Forecast : કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી
આગળ જુઓ





















