શોધખોળ કરો
નવરાત્રીમાં આરતી, પૂજા માટે પોલીસની મંજૂરી ફરજિયાત લેવાની રહેશે, જુઓ વીડિયો
ગુજરાતમાં નવરાત્રિમાં (navratri) જાહેરમાં માતાજીના સ્થાપન અને આરતી માટે મંજૂરી લેવી પડશે.સરકારના આદેશ અનુસાર સ્થાનિક પોલીસ સ્ટેશન અથવા પોલીસની સ્પેશ્યલ બ્રાંચ મંજૂરી આપશે. આરતી માટે સરકારે જાહેર કરેલી એક કલાકની સમય મર્યાદા માટે મંજૂરી અપાશે. આરતી ટેપથી વગાડવાની તેમજ સોશલ જ ડિસ્ટંસિંગના પાલન કરવાની શરત સાથે મંજૂરી આપવામાં આવશે. રાજ્યભરના તમામ નગર, મહાનગર અને ગામની શેરીઓ અને સોસાયટીઓએ આરતી અને માતાજીના સ્થાપન માટે મંજૂરી લેવી પડશે.
ગુજરાત
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Anandiben Patel: આનંદીબેન પટેલે સરકારી હોસ્ટેલોમાં પીરસતા ભોજનની ગુણવત્તાની ખોલી પોલ
આગળ જુઓ


















