શોધખોળ કરો
નવસારી: કોરોના સંક્રમણ વચ્ચે ગણદેવીની સ્વામીનારાયણ સ્કૂલમાં વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકી શરુ કરાયા વર્ગો
નવસારી: કોરોના ના વધતા સંક્રમણ વચ્ચે નવસારીથી ગંભીર બેદરકારી ભર્યા દ્રષ્યો સામે આવ્યા છે. કોરોના સંક્રમણ વચ્ચે વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મૂકી ગણદેવી તાલુકાની સ્વામિનારાયણ ઇંગ્લિશ મીડીયમ સ્કૂલમાં ધોરણ 12 વિદ્યાર્થીઓના વર્ગ શરૂ થયા છે. કોરોનાના વધતા સંક્રમણ ને ધ્યાને લઇ રાજ્ય સરકારે 23 નવેમ્બરથી શરૂ થતી શાળાને ફરી બંધ કરી છે.
ગુજરાત
Mahisagar Jaundice outbreak: મહીસાગરના બાલાસિનોરમાં કમળાનો હાહાકાર, 18 દિવસમાં 243 કેસ
RRP Semiconductor Ltd : RRP સેમીકંડક્ટરની તેજી પર સવાલો, 20 મહિનામાં 55 હજાર ટકા રિટર્ન
Surendranagar news : સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ
Bharuch Earthquake: ભરૂચ જિલ્લામાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છવાયો
Gujarat Bar Council Election: રાજ્યના 282 વકીલ મંડળની ચૂંટણીને લઈ વકીલ મંડળમાં ભારે ઉત્સાહ
આગળ જુઓ



















