શોધખોળ કરો
નવસારી: કોરોના સંક્રમણ વચ્ચે ગણદેવીની સ્વામીનારાયણ સ્કૂલમાં વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકી શરુ કરાયા વર્ગો
નવસારી: કોરોના ના વધતા સંક્રમણ વચ્ચે નવસારીથી ગંભીર બેદરકારી ભર્યા દ્રષ્યો સામે આવ્યા છે. કોરોના સંક્રમણ વચ્ચે વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મૂકી ગણદેવી તાલુકાની સ્વામિનારાયણ ઇંગ્લિશ મીડીયમ સ્કૂલમાં ધોરણ 12 વિદ્યાર્થીઓના વર્ગ શરૂ થયા છે. કોરોનાના વધતા સંક્રમણ ને ધ્યાને લઇ રાજ્ય સરકારે 23 નવેમ્બરથી શરૂ થતી શાળાને ફરી બંધ કરી છે.
ગુજરાત
Mansukh Vasava: ગુજરાતમાં દારૂબંધીના દંભનો ભાજપના સાંસદે વધુ એક વખત કર્યો પર્દાફાશ
'બ્રહ્મસમાજ ભીખ માંગે તો નાનપ ન હોય', સ્વામિનારાયણના સાધુની વિવાદાસ્પદ ટિપ્પણી
Gujarat Farmers: હવે ડીઝલ માટે ખેડૂતો લાગ્યા લાઈનમાં, પૂરતું ડીઝલ આપવા માગ
NagarPalika President List: ભાજપે નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની કરી વરણી, જુઓ સંપૂર્ણ યાદી
Karan Joshi Controversy: ‘લાલો’ ફિલ્મના અભિનેતા વિવાદમાં, કરણ જોશી પર અભિનેત્રીના ગંભીર આરોપ
આગળ જુઓ















