શોધખોળ કરો
વાવાઝોડાના સંકટ અંગે પોરબંદર જિલ્લા પ્રશાસન આવ્યું એક્શનમાં, માછીમારોને શું અપાઈ સૂચના?,જુઓ વીડિયો
પોરબંદર જિલ્લા પ્રશાસને વાવાઝોડાના ખતરાના પગલે બે નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે. અહીંયા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે.જો ભારે વરસાદ થશે તો અહીંયાના ખેડૂતોના પાકમાં ભારે નુકસાન થવાની સંભાવના છે.
ગુજરાત
Minister Kanti Amrutiya : વીજ થાંભલા મુદ્દે મંત્રી અમૃતિયાનું મોટું નિવેદન
Gujarat Rain Forecast: ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
આગળ જુઓ


















