શોધખોળ કરો
વાવાઝોડાના સંકટ અંગે પોરબંદર જિલ્લા પ્રશાસન આવ્યું એક્શનમાં, માછીમારોને શું અપાઈ સૂચના?,જુઓ વીડિયો
પોરબંદર જિલ્લા પ્રશાસને વાવાઝોડાના ખતરાના પગલે બે નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે. અહીંયા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે.જો ભારે વરસાદ થશે તો અહીંયાના ખેડૂતોના પાકમાં ભારે નુકસાન થવાની સંભાવના છે.
ગુજરાત
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
આગળ જુઓ


















