શોધખોળ કરો
મોરબીના હળવદના કેટલા અગરીયાઓએ CM રૂપાણીને લખ્યા પોસ્ટકાર્ડ?, જુઓ વીડિયો
મોરબી(Morbi)ના હળવદ(Halwad)ના અગરીયાઓએ મુખ્યમંત્રી વિજય રૂપાણી(Vijay Rupani)ને પોસ્ટકાર્ડ લખ્યા છે. જેમાં તેમણે વાવાઝોડાના કારણે રણમાં મીઠાના પાટામાં થયેલા નુકસાન અંગેની વાત કરી છે.ટીકર, અજીત ગઢ, જોગડ, કિડી ગામેથી 400 પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા છે.
ગુજરાત
Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર
આગળ જુઓ




















