શોધખોળ કરો
Advertisement
Priyanka Gandhi | પ્રિયંકા ગાંધીના કયા નિવેદનથી રાજકારણ ગરમાયું? સાંભળો
વલસાડના ધરમપુરમાં પ્રિયંકા ગાંધીની સભાનો મામલો. સભામાં પ્રિયંકાએ કરેલા અક્ષેપો મામલે ભાજપનો વળતો પ્રહાર. ભાજપ સંવિધાન બદલવા પ્રયાસ કરી રહી હોવાનો પ્રિયંકા એ કર્યો હતો આક્ષેપ. પ્રિયંકા ગાંધી ના દાદી એ સૌ પ્રથમ વખત સંવિધાનમાં કર્યા હતા ફેરફાર, તેમ નાણામંત્રીએ કહ્યું. આદિવાસીઓ અને લોકોને ભ્રમિત કરવા કોંગ્રેસ દ્વારા થઈ રહ્યો છે દુસપ્રચાર. ભારતનું સંવિધાન વિશ્વનું સર્વશ્રેષ્ઠ સંવિધાન હોવાનો નાણામંત્રી અને ભાજપના ધારાસભ્યોનું નિવેદન. ચૂંટણી સમયે ખોટી અફવા ફેલાવી કોંગ્રેસ જૂઠો પ્રચાર કરી હોવાનો ભાજપનો આક્ષેપ. આદિવાસી ધારાસભ્ય જીતુ ચૌધરી અને અરવિંદ પટેલના પણ કોંગ્રેસ પર આક્ષેપ. આદિવાસીઓને ભ્રમિત કરવા કોંગ્રેસ દ્વારા થયેલા પ્રયાસને લોકો આપશે વળતો જવાબ.
ગુજરાત
Amreli: "સૌરાષ્ટ્રના સાવજ અને જેતપુરના ધારાસભ્યે કાલે વટ પાડી દીધો": આર.સી. ફળદુ
Amreli: દિલીપભાઈએ મને વટથી જીતાડ્યો: મંચ પરથી જયેશ રાદડિયાનો હુંકાર
Banaskantha: તમે જે પાઘડી બાંધી તેની લાજ નહીં જવા દઉ: ગેનીબેન ઠાકોરનો હુંકાર
Amreli: કોઈપણ મુશ્કેલીમાં કે જરૂર પડી ત્યા દીલીપભાઈએ સહકાર આપ્યો: જયેશ રાદડીયા
Amreli: "..આટલા વિવાદો વચ્ચે પણ રૂપાલાજી અદભૂત માનસિક સ્વસ્થતા જાળવી": નીતિન પટેલ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
શિક્ષણ
દેશ
આરોગ્ય
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
for smartphones
and tablets
and tablets
Advertisement