શોધખોળ કરો
સમાચાર શતકઃ રાજ્યમાં તબીબોની હડતાળ યથાવત,વેક્સિનેશન અંગે CM રૂપાણીએ શું કહ્યું?
રાજ્યમાં છ સરકારી મેડિકલ કોલેજના રેસિડન્ટ તબીબોની હડતાળ યથાવત છે. 48 કલાકના અલ્ટીમેટમ બાદ પણ સરકારે માંગ ન સ્વીકારતા વિરોધ થયો છે. તબીબોની હડતાળને કારણે હોસ્પિટલમાં વિવિધ સેવાઓ ખોરવાઈ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું રાજ્યમાં રોજ પાંચ લાખ લોકોને વેક્સિન આપવામાં આવશે.
ગુજરાત
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી
માળીયા હાટીનામાં દીપડાનો આતંક, તાલુકા પંચાયત નજીક યુવાન પર હુમલો
છોટાઉદેપુરમાં દીપડાના હુમલામાં બાળકીનું મોત, ઘરઆંગણે રમતી બાળકી પર કર્યો હતો હુમલો
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
આગળ જુઓ



















