શોધખોળ કરો
તૌકતે વાવાઝોડાના પગલે આ માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લી જણસ પલળી, કેટલું થયું નુકસાન?
તૌકતે વાવાઝોડાના કારણે ભૂજ માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લી જણસ પલળી ગઈ છે. વરસાદને કારણ જીરુ, ઈસબગુલ જેવા પાકોને ભારે નુકસાન થવાની શક્યતા છે.ગત રાતથી જ કચ્છ જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.
ગુજરાત
Hakabha Gadhvi Accident : હકાભા ગઢવીની કાર પાણીમાં ખાબકી, હકાભાનો બચાવ
આગળ જુઓ



















