શોધખોળ કરો
Advertisement
'આ પહેલી એવી અહંકારી સરકાર છે કે વિરોધ પક્ષની વાત માનવી જ નહી, એ કહે એનાથી ઉંધુ કરવું....'
કોરોના કાળમાં ઈંજેકશન હોય કે એમ્બ્યુલંસ, વિતરણથી લઈ દર્દી દાખલ કરવા સુધીના મામલાઓમાં રાજ્ય સરકાર વારંવાર નિર્ણયો બદલતી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકારની નીતિ અને નિર્ણયો અલગ અલગ જોવા મળ્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, મેં વારંવાર સરકારને ચેતવી પણ સરકારે અમારી મજાક ઉડાવી અને કોવિડ પર જીત મેળવી લીધી તેવા દાવાઓના આ પરિણામો છે.રાહુલ ગાંધીએ કહ્યું કે, દેશમાં ફક્ત ત્રણ ટકા લોકોને જ રસી અપાઇ છે. સરકાર અને વડાપ્રધાનને કોરોના સમજમાં આવ્યો નથી. શક્તિસિંહ ગોહિલે કહ્યુ કે વિપક્ષને સાંભળ્યા પછી કેન્દ્ર સરકારે કોઇ વાતનો અમલ કર્યો નથી. અમે પણ દેશના લોકોની ચિંતા કરીએ છીએ એટલે વાત કરીએ છીએ.
ગુજરાત
Amit Chavda | અમદાવાદમાંથી આતંકી ઝડપાવા મુદ્દે અમિત ચાવડાનું મોટું નિવેદન
Shaktisinh Gohil | જમ્મૂ-શ્રીનગર હાઈવે પર ફસાયા ગુજરાતીઓ, જુઓ અહેવાલ
Chaitar Vasava Allegations: નર્મદા બેઠક પર ફરી ઘમાસાણ! AAP નેતાએ નર્મદના અધિકારીનોની ખોલી પોલ!
Raju Bapu Controversy: 'રાજુ બાપુ ઢોંગી છે': બાપુના ઘરે પહોંચી ઠાકોર- કોળી સમાજે નારા લગાવ્યા
Raju Bapu Controversy: 'મારુ પાપ હશે...': રાજુ બાપુએ રડતા રડતા માગી માફી
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
લાઇફસ્ટાઇલ
દુનિયા
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
for smartphones
and tablets
and tablets
Advertisement