શોધખોળ કરો
શું મેલેરિયા થશે નાબૂદ..?
આજે વિશ્વ મેલેરિયા દિવસ છે. મેલેરિયા જીવલેણ બિમારી છે. મચ્છરનાં કારણે મેલેરિયા થાય છે. તાવ આવે તો ડૉક્ટરની સલાહ લો. ખુલ્લો અને વાસી ખોરાક ન ખાઓ. તાજો રાંધેલો ખોરાક લો. આસપાસ ગંદકી ન થવા દો. ચોખ્ખાઈનો આગ્રહ રાખો. સરકાર મેલેરિયાને નાબૂદ કરવાના પ્રયાસમાં છે.
Tags :
Shu Malaria Thase Nabudઆગળ જુઓ















