શોધખોળ કરો
Advertisement
કોરોનાના કેસ વધતા કચ્છના ભૂજના આ ગામમાં સ્વૈચ્છિક લોકડાઉનનો લેવાયો નિર્ણય
કચ્છમાં કોરોનાનું સંક્રમમ વધતા ભૂજ તાલુકાના સુખપર ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુખપર ગામ 10 દિવસ સુધી સાંજે 6 વાગ્યા બાદ સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વધતા કોરોનાના કેસો લઈને સુખપર ગામના ગ્રામજનો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો.
ગુજરાત
Banasknatha News | બનાસકાંઠાના ચાર તાલુકા માટે સરકારની મોટી જાહેરાત, 1 હજાર 56 કરોડની પાઈપ લાઈન યોજનાને આપી મંજૂરી
Surendranagar Crime | બે વ્યક્તિના ઝઘડામાં નિર્દોષ બાળકે ગુમાવ્યો જીવ
Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂ
Gujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત
Gujarat Government | ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
દુનિયા
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion