શોધખોળ કરો
આજે સાંજે બદ્રીનાથ યાત્રાધામના કપાટ બંધ કરાશે, જુઓ ગુજરાતી ન્યુઝ
આજે બદ્રીનાથ યાત્રાધામના કપાટ બંધ થવાની સાથે ચારધામ યાત્રાનું પણ સમાપન થશે. આજે સાંજે 6 કલાક 45 મિનિટે કપાટ બંધ કરવામાં આવશે. 3 ધામના કપાટ અગાઉ જ બંધ કરવામાં આવ્યા છે. જેમાં કેદારનાથ અને યમનોત્રી ધામના કપાટ બંધ કરાયા હતા. ગંગોત્રી ધામના કપાટ પણ બંધ કરાયા હતા.
ગુજરાત
CAG Report | કેગના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો, જપ્ત કરેલ ડ્રગ્સ ઉંદરો ખાઈ ગયા હોવાનો પોલીસે દાવો કર્યો
Nayara Fuel Hike: યુદ્ધની સ્થિતિ વચ્ચે નાયરાએ પેટ્રોલ-ડીઝલના ભાવમાં કર્યો વધારો
Navsari News : નવસારીના વાંસદાના સરા ગામમાં ધર્માંતરણની પ્રવૃતિનો આરોપ
Ambaji Temple: ભક્તિ, સાહસ, ખેલદિલીનો સંગમ, શક્તિપીઠ અંબાજી પહોંચ્યા 28 સ્કેટર્સ
Ambalal Patel Forecast: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, માવઠાને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી
આગળ જુઓ



















