શોધખોળ કરો
Advertisement
દાહોદ ખાતે રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી, CM રૂપાણીએ કર્યું ધ્વજવંદન
દાહોદમાં નવજીવન કોલેજના કેમ્પસમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પરેડની સલામી લીધી હતી અને ધ્વજ વંદન કર્યું હતું. પરેડમાં 750થઈ વધુ પોલીસ કર્મીઓએ ભાગ લીધો હતો. નોંધનિય છે કે, આ વર્ષે કોરોના મહામારીને કારણે પ્રજાસત્તાક પર્વમાં મર્યાદિત લોકોની હાજરીમાં આ પર્વની ઉજવણી કરાઈ હતી.
ગુજરાત
Gujarat Rain Forecast | નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Mansukh Vasava | ‘જ્યાં સુધી રોજગારી ન મળે ત્યાં સુધી લારી ગલ્લા ન હટાવશો..’ MP વસાવાએ લખ્યો પત્ર
Banasknatha News | બનાસકાંઠાના ચાર તાલુકા માટે સરકારની મોટી જાહેરાત, 1 હજાર 56 કરોડની પાઈપ લાઈન યોજનાને આપી મંજૂરી
Surendranagar Crime | બે વ્યક્તિના ઝઘડામાં નિર્દોષ બાળકે ગુમાવ્યો જીવ
Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
દેશ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion