શોધખોળ કરો
સૌરાષ્ટ્રમાં સ્વૈચ્છિક લોકડાઉનથી હારશે કોરોના,વિવિધ વેપારી મંડળે કર્યો બંધનો નિર્ણય, જુઓ વીડિયો
સૌરાષ્ટ્રમાં વકરી રહેલા કોરોના વચ્ચે જૂનાગઢનું દાણાપીઠ બજાર આજથી બપોરે બે વાગ્યા પછી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. સાથે જ ઓટો મોબાઈલ્સ એસો.એ 30 એપ્રિલ સુધી સાંજના ચાર વાગ્યા બાદ દુકાનો બંધ રાખવાનો સ્વૈચ્છિક નિર્ણય કર્યો છે. તો આ તરફ અમરેલીમાં પણ વેપારી મંડળે સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે.
ગુજરાત
Saurashtra Rain : સૌરાષ્ટ્રના કયા કયા જિલ્લામાં ખાબક્યો વરસાદ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આ તારીખથી તૂટી પડશે વરસાદ: હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
Ambalal Patel Prediction : ગુજરાતમાં 48 કલાકમાં વરસાદનું થશે આગમન: અંબાલાલ પટેલની મોટી આગાહી
South Gujarat Rain : દક્ષિણ ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં કેટલો ખાબક્યો વરસાદ?
Gujarat Monsoon: ગુજરાત પર એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
આગળ જુઓ


















