શોધખોળ કરો
સૌરાષ્ટ્રમાં સ્વૈચ્છિક લોકડાઉનથી હારશે કોરોના,વિવિધ વેપારી મંડળે કર્યો બંધનો નિર્ણય, જુઓ વીડિયો
સૌરાષ્ટ્રમાં વકરી રહેલા કોરોના વચ્ચે જૂનાગઢનું દાણાપીઠ બજાર આજથી બપોરે બે વાગ્યા પછી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. સાથે જ ઓટો મોબાઈલ્સ એસો.એ 30 એપ્રિલ સુધી સાંજના ચાર વાગ્યા બાદ દુકાનો બંધ રાખવાનો સ્વૈચ્છિક નિર્ણય કર્યો છે. તો આ તરફ અમરેલીમાં પણ વેપારી મંડળે સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે.
ગુજરાત
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Ambalal Patel Prediction: ગુજરાતમાં ક્યાં તૂટી પડશે 8 ઈંચ વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદમાં મોતની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Gujarat Rain Alert: દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી
આગળ જુઓ





















